નિસર્ગ દ્વારા મળનારા દૈવી સંકેત ઓળખી શકનારા દ્રષ્ટા ઋષિઓનું કાર્ય !
રાજ્યના સંદર્ભમાં થનારી વિશિષ્ટતાપૂર્ણ ઘટનાઓનું જ્ઞાન તે કાળના ઋષિઓને વિવિધ પ્રકારે થતું હતું અને તેવો સંદેશ તેઓ રાજાને આપતા હતા.
રાજ્યના સંદર્ભમાં થનારી વિશિષ્ટતાપૂર્ણ ઘટનાઓનું જ્ઞાન તે કાળના ઋષિઓને વિવિધ પ્રકારે થતું હતું અને તેવો સંદેશ તેઓ રાજાને આપતા હતા.
ડાબી સૂંઢના ગણપતિ અર્થાત્ વામમુખી ગણપતિ. વામ એટલે ડાબી બાજુ અથવા ઉત્તરદિશા. ડાબી બાજુએ ચંદ્રનાડી છે, તે શીતલતા (ઠંડક) આપે છે. તેમજ ઉત્તર દિશા અધ્યાત્મ માટે પૂરક છે, આનંદદાયી છે.
‘આપણા જઠરમાં પાચકસ્રાવ સ્રવતા હોય છે. આ પાચક સ્રાવ અન્નનલિકામાં આવે, તો પિત્તનો ત્રાસ થાય છે. ખાટું, ખારું, તીખું અને તળેલા પદાર્થ ખાવાથી પિત્ત વધે છે; પરંતુ આવું કશું ન ખાવા છતાં પણ કેટલાક જણને ગળામાં અને છાતીમાં બળતરા, એટલે કે પિત્તનો ત્રાસ થાય છે.
સપ્તર્ષિએ નાડીપટ્ટીમાં કરેલું વિષયનું વિવરણ એ ભૃગુપત્ર કરતાં વધારે, અર્થાત્ સવિસ્તાર રૂપમાં હોય છે. ભૃગુ મહર્ષિના બોલ મોટેભાગે સંક્ષિપ્ત રૂપમાં હોય છે.
‘સંસ્કૃતિ યુવા સંસ્થા’ના અધ્યક્ષ પંડિત સુરેશ મિશ્રાએ કહ્યું કે, સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. આઠવલેજીએ ભારતીય સંસ્કૃતિ માટે આપેલું યોગદાન અજોડ છે. તેમના નેતૃત્વ હેઠળ સનાતન સંસ્થાએ અનેક સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા સમાજમાં જાગૃતિ તથા હકારાત્મક પરિવર્તનનું સર્જન કર્યું છે.
ભક્તિમાર્ગનું મહત્ત્વ, સ્વરૂપ અને ભક્તિમાર્ગની આવશ્યકતા આ સૂત્રો દ્વારા નારદમુનિએ ટૂંકમાં પણ વ્યવસ્થિત રીતે ‘નવવિધા ભક્તિના રહસ્યો’ વિશદ કર્યા છે.
તાંડવનૃત્ય જોઈને દેહભાન ગુમાવી બેઠેલા મહર્ષિઓએ શિવને પ્રાર્થના કરી, હે ભગવાન, આપના આ નૃત્યના અસ્તિત્વના ચિહ્ન તરીકે અમને કાંઈક સગુણ રૂપમાં પ્રદાન કરો !
સર્પદંશ થયેલા અથવા વીંછી કરડેલા રુગ્ણને બેસાડવો અથવા સૂવડાવવો. તેને શાંત કરવો. દંશ કરેલો ભાગ પેનથી આંકી લેવો, તેમજ દંશ કરવાનો બરાબર સમય નોંધી રાખવો. દંશ કરનાર સાપ અથવા વીંછીનું છાયાચિત્ર સુરક્ષિત અંતર રાખીને કાઢવું.
ભક્તિયોગીઓ ભગવાનને નિરંતર અનુભવતા હોવાથી ભગવાનના ગુણ ભક્તિયોગીને જ્ઞાનયોગીની તુલનામાં વહેલા આત્મસાત થાય છે. તેને કારણે ભક્તિયોગીઓની તુલનામાં વહેલી પ્રગતિ થઈને તેઓ પરમેશ્વર સાથે વહેલા એકરૂપ થઈ શકે છે.’
ચોમાસામાં નિરંતરના વરસાદને કારણે વાતાવરણમાં ફેલાયેલી ઠંડી સામે બને તે રીતે રક્ષણ કરવાથી આ દિવસોમાં થનારી શરદી, ઉધરસ અને તાવ વહેલા સાજા થવામાં સહાયતા થાય છે.