સાધકો, વાચકો, હિતચિંતકો અને ધર્મપ્રેમીઓ માટે મહત્ત્વની જાણકારી
ભ્રમણભાષ ભારીત કરવા માટે અન્ય આસ્થાપનાનો ચાર્જર અને પાવરબૅંક નો ઉપયોગ કરવાને બદલે ભ્રમણભાષનો મૂળ ચાર્જર જ વાપરો !
ભ્રમણભાષ ભારીત કરવા માટે અન્ય આસ્થાપનાનો ચાર્જર અને પાવરબૅંક નો ઉપયોગ કરવાને બદલે ભ્રમણભાષનો મૂળ ચાર્જર જ વાપરો !
જ્યાં દેવતાઓનું નામ અથવા રૂપ હોય છે ત્યાં તે દેવતાનું તત્ત્વ હોય છે, અર્થાત્ સૂક્ષ્મરૂપથી દેવતાનું અસ્તિત્વ હોય છે ! લક્ષ્મીપૂજન પછી આપણે શ્રી લક્ષ્મીજી, શ્રીકૃષ્ણ ઇત્યાદિ દેવતાઓનાં અને રાષ્ટ્રપુરુષોનાં ચિત્રો રહેલા ફટાકડાઓ ફોડીએ છીએ.
સંતોએ ભવિષ્યવાણી કરી છે કે આગામી ત્રીજા વિશ્વયુદ્ધમાં પરમાણુ યુદ્ધને કારણે કરોડો લોકોનું મૃત્યુ થશે. વિષ્યમાં ભીષણ નૈસર્ગિક વિપદાઓ પણ આવશે. એવા આપત્કાળમાં અવરજવરનાં સાધનો ન હોવાથી રોગીને ચિકિત્સાલયમાં પહોંચાડવો, તેને ડૉક્ટર અથવા વૈદ્ય ઉપલબ્ધ થવો અને બજારમાંથી ઔષધિઓ મળવાનું પણ કઠિન થવાનું છે.
ભાવિ કાળમાં મહર્ષિ અધ્યાત્મ વિશ્વવિદ્યાલયના માધ્યમ દ્વારા સંપૂર્ણ જગતમાંના જિજ્ઞાસુઓ માટે આધારસ્તંભ રહેલા વિદ્યાલયમાં વિદ્યાર્થીઓને ૧૪ વિદ્યા અને ૬૪ કળાઓનું શિક્ષણ આપવામાં આવશે. ૧૪ વિદ્યાઓમાં સૌથી મહત્ત્વની વેદવિદ્યાનું અધ્યાપન કરીને આદર્શ અને સાત્ત્વિક પુરોહિતોનું ઘડતર કરવા માટે પ્રયત્નો કરવામાં આવશે.
ગણેશ મંદીર ભદ્ર, કર્ણાવતીના વસંત ચોકમાં ગણેશોત્સવ નિમિત્તે ૧૦ દિવસ ગ્રંથપદર્શનીનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેનો લગભગ ૫૦૦ જેટલાં ભાવિકોએ લાભ લીધો.
મારા મનમાં પુષ્કળ નકારાત્મક વિચાર આવ્યા પછી તે મને દષ્ટિકોણ આપે છે. ત્યારે મનની સ્થિતિ સારી થાય છે. તે નાનો હતો ત્યારે તેના હાથનો અસ્થિંભંગ થયો હતો. તે જોઈને મને રડવું આવતું હતું. તે સમયે તેણે મને કહ્યું, રડતી નહીં, પ.પૂ. ડૉક્ટરજીને પ્રાર્થના કર.
સનાતનનાં ૨૦મા સંત પૂ. (સૌ.) આશાલતા સખદેવદાદીએ (વય ૮૧ વર્ષ) ૧૭ ઑગસ્ટના દિવસે સાંજે ૫.૧૦ કલાકે રામનાથી, ગોવા સ્થિત સનાતનના આશ્રમમાં દેહત્યાગ કર્યો.
તક્ષશિલા, નાલંદા ઇત્યાદિ વિદ્યાપીઠો દ્વારા વેદ, શાસ્ત્રો, કળા, તત્ત્વજ્ઞાન ઇત્યાદિનો પ્રચાર થતો હતો. આજે પણ આ ધર્મજ્ઞાનનો પ્રચાર થવા માટે પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીના માર્ગદર્શન હેઠળ અધ્યાત્મ વિશ્વવિદ્યાલયનું ઘડતર થઈ રહ્યું છે.
૯.૨.૯૫ના દિવસે બાબાએ મને શ્રીકૃષ્ણ-અર્જુનનું મહત્ત્વ કહ્યું. પછી મારા હાથમાં શ્રીકૃષ્ણ-અર્જુનનો એક ચાંદીનો રથ આપતા કહ્યું, ગોવા ખાતે આપણું કાર્યાલય થશે. ત્યાં મૂકજો ! સનાતન સંસ્થાનું મુખ્ય કાર્યાલય (આશ્રમ) પણ હવે ગોવામાં જ છે.
સ્વસંરક્ષણ પ્રશિક્ષણ, પ્રથમોપચાર પ્રશિક્ષણ, આપત્કાલિન સહાય્ય પ્રશિક્ષણવર્ગ અને અગ્નિશમન પ્રશિક્ષણવર્ગ આ રાષ્ટ્રહિતૈષી ઉપક્રમોનો આરંભ સનાતને ૧૦-૧૫ વર્ષો પહેલાં જ અત્યંત દૂરનો વિચાર કરીને કર્યો.