ઈશ્વરપ્રાપ્તિ માટે નૃત્યકલા આ દૃષ્ટિકોણ સહુની સામે પ્રસ્તુત કરનારા પરાત્પર ગુરુ ડૉ.આઠવલેજી !

સાધકોએ નૃત્ય કરતી વેળાએ ભૂમિકા સાથે એકરૂપ થવું ઘણું મહત્ત્વનું છે. લાસ્ય નૃત્ય કરતી વેળાએ પોતે સાચે જ પાર્વતી છીએ એવો ભાવ હોવો જોઈએ. અન્ય સમયે મૂર્તિ ભણી મૂર્તિ તરીકે જોવામાં આવે છે, ઈશ્વર તરીકે નહીં; પણ નૃત્ય કરતી વેળાએ આપણે આપણી સામે સાચે જ શ્રીરામ ઊભા છે , એમ સમજીને તેમનો શણગાર કરવો, તેમની પૂજા કરવી ઇત્યાદિ કરવું જોઈએ.

પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીના માર્ગદર્શન અનુસાર શ્રી ગણેશમૂર્તિ ઘડતી વેળાએ શીખવા મળેલાં સૂત્રો

શ્રીગણેશની સાત્ત્વિક મૂર્તિ સિદ્ધ કરતી વેળાએ પ.પૂ. ડૉક્ટરજી પ્રત્યેક તબક્કે અનેક સુધારણાઓ જણાવતા. કોઈપણ વિકલ્પ આવ્યા વિના તે સુધારણાઓ સ્વીકારીને પ.પૂ. ડૉક્ટરજીને અપેક્ષિત એવી સેવા થાય ત્યાં સુધી પ્રયત્ન કરવા જોઈએ, એવું મને તીવ્રતાથી લાગતું હતું.

કલાના માધ્યમ દ્વારા ઈશ્વર ભણી પ્રયાણ કરાવવાની પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીની શિખામણ !

હું કલાનું શિક્ષણ લેતી હતી તે સમયે જે શીખવા મળી નહીં, તેવી ઝીણવટો પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીએ સાધના કરવા લાગ્યા પછી મને શીખવી. કલામાંની સેવા એ સાધના જ છે , એ પણ તેમણે જ અમારા મન પર અંકિત કર્યું. આપણે પોતાની સેવા ભગવાનને અર્પણ કરી રહ્યા છીએ, આ અહં જાળવવાને બદલે મારે ભગવાનની વધારે નજીક … Read more

‘સાત્ત્વિક રંગોળી’ ગ્રંથના માધ્યમ દ્વારા ‘ઈશ્વરપ્રાપ્તિ માટે કલા’ આ ધ્યેય ભણી લઈ જનારા પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજી !

સનાતનનાં સાધિકા કુ. કુશાવર્તા અને સંધ્યા માળીએ કલા વિશેનું શિક્ષણ લીધું છે. સાધનાનો આરંભ થયા પછી તેમને પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીની કૃપાથી ‘ઈશ્વરપ્રાપ્તિ માટે કલા’ આ ધ્યેયનું ભાન થયું.

પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીના અવતારી કાર્યના દર્શન ઘડાવનારા સૌ. ઉમા રવિચંદ્રનના ભાવચિત્રો

સૌ. ઉમાના વિદ્યાલયીન જીવનના લગભગ ૨૫ થી ૩૦ વર્ષ પછી તેમણે આ ચિત્રો બનાવ્યા છે; પરંતુ તેમના ચિત્રોના સરળ અને સહજ રેખાંકન જોઈ કોઈને પણ એવું પ્રતીત નહીં થાય. આ ચિત્રો કોઈ કુશળ ચિત્રકાર દ્વારા બનાવેલા ચિત્ર સમાન જ છે. તેમના ચિત્રોની તરફ કલાની દૃષ્ટિએ જોતાં તે મનને અત્યંત હરનારા લાગે છે.

મહર્ષિ અધ્યાત્મ વિશ્વવિદ્યાલય શિબિરમાં સહભાગી બનેલા શિબિરાર્થીઓને થયેલી અનુભૂતિઓ

આશ્રમમાં મહામૃત્યુંજય યજ્ઞ ચાલુ હતો ત્યારે વાતાવરણમાં સકારાત્મક ઉર્જા પ્રક્ષેપિત થતી હોવાનું જણાયું અને દેહની શુદ્ધિ થઈ હોવાનું સમજાયું. મારું ધ્યાન લાગ્યું.

દેવતાઓને અર્પણ કરાયેલા શ્રીફળોની આધ્યાત્મિક વિશિષ્ટતાઓનું યુ.ટી.એસ. ઉપકરણ દ્વારા અધ્યયન

હિંદુ રાષ્ટ્રની સ્થાપનામાં આવનારી સર્વ અડચણો દૂર થાય અને સાધકો પર આવેલા સંકટોનું નિવારણ થાય, તે માટે ભૃગુ મહર્ષિની આજ્ઞાથી સનાતનના રામનાથી, ગોવા સ્થિત આશ્રમમાં ૪ અને ૫ નવેંબર ૨૦૧૬ના દિવસે બગલામુખી-બ્રહ્માસ્ત્ર યજ્ઞ કરવામાં આવ્યો હતો.

અગ્નિશમન પ્રશિક્ષણ

ભગવાન આપણને બચાવે , એમ જો લાગતું હોય, તો આપણે સાધના અને ભક્તિ કરવી જોઈએ. શ્રીકૃષ્ણ ભગવાને ગીતામાં न मे भक्तः प्रणश्यति । (અર્થ : મારા ભક્તોનો નાશ થશે નહીં.) એવું વચન તેમના ભક્તોને આપ્યું છે. તેનો અર્થ એમ કે, કોઈપણ આપત્તિમાંથી ઉગરી જવા માટે આપણે સાધના કરવી અનિવાર્ય છે.

મહર્ષિ અધ્યાત્મ વિશ્વવિદ્યાલયના શિબિરમાં સહભાગી બનેલા શિબિરાર્થીઓને થયેલી અનુભૂતિઓ

એસ્.એસ્.આર્.એફ્.ના સ્કાઈપ સત્સંગમાં ઉપસ્થિત રહ્યો ત્યારે પહેલીવાર ભાવની અનુભૂતિ થઈ. આ સમયે મને આનંદથી ડૂમો ભરાઈ આવ્યો અને મારી આંખોમાંથી અશ્રુ વહેવા લાગ્યા. હું ચંદ્રમા પર ઠેકડો મારીને જઈ શકીશ, એટલી ઉર્જા મારામાં આવી છે, એવું મને જણાતું હતું.

અગ્નિહોત્ર

અગ્નિહોત્ર કરવું એ નિત્ય ઉપાસના છે. તે એક વ્રત છે. ઈશ્વરે આપણને આ જીવન આપ્યું છે. તે માટે તે આપણને પ્રતિદિન પોષક એવું બધું જ આપે છે. આ માટે પ્રતિદિન કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે અગ્નિહોત્ર કરવું, એ આપણું કર્તવ્ય બને છે.