નાગપુર ખાતે સ્‍વયંભૂ, ૨૫૦ વર્ષથી વધુ પ્રાચીન અને વિદર્ભના અષ્‍ટગણેશમાંથી એક રહેલા ટેકડીના શ્રીગણેશજી !

નાગપુર શહેરમાં મધ્‍યવર્તી આવેલી સીતાબર્ડી નામની ટેકડી પર આવેલું આ મંદિર ! મંદિરમાં વૃક્ષના પ્રચંડ મોટા થડ પાસેની ગણેશમૂર્તિ એટલે જ ટેકડીના શ્રીગણેશજી !

શ્રી ગણેશજીનાં વિશેષ સ્‍થાનો અને તેમનું માહાત્‍મ્‍ય !

ગૌતમ ઋષિએ ઇંદ્રને શાપમુક્ત કર્યા (ઇંદ્રએ ગૌતમ પત્ની અહિલ્‍યાને ભ્રષ્‍ટ કર્યા હતાં); તેથી ગતજન્‍મના શાપ તપશ્‍ચર્યાથી નષ્‍ટ થાય છે.

પ્રભુ શ્રીરામચંદ્રજીના અસ્‍તિત્‍વથી પાવન થયેલા રામટેક (જિલ્‍લો નાગપુર) ખાતેની પ્રાચીન અષ્‍ટદશભુજ શ્રી ગણેશમૂર્તિ !

રામટેક ગઢની તળેટીમાં સ્‍થિત આ મંદિરમાં અઢારભુજા ધરાવતી સાડાચાર થી પાંચ ફૂટ ઊંચી, આરસપહાણની વિશિષ્‍ટતાપૂર્ણ અતિપ્રાચીન એવી આ ગણેશમૂર્તિ છે. તેમને અષ્‍ટદશભુજ સંબોધવામાં આવે છે.

આવ્‍હાણે બુદ્રૂક (જિલ્‍લો નગર) ખાતેની નિદ્રાવસ્‍થામાંની દક્ષિણોત્તર શ્રી ગણેશમૂર્તિ !

શ્રી ગણેશમૂર્તિ નિદ્રાવસ્‍થામાં બિરાજમાન છે અને તે દક્ષિણોત્તર છે. મહારાષ્‍ટ્રમાં આવી દુર્લભ મૂર્તિ અન્‍યત્ર ક્યાંય પણ નથી. અષ્‍ટવિનાયકમાંથી એક સ્‍થાન રહેલા મોરગાંવના ગણેશના અંશાત્‍મક સ્‍થાન તરીકે આ ગણેશને ઓળખવામાં આવે છે.

પોતાનું ચિરંતન હિત સાધ્‍ય કરવા માટે યોગશાસ્‍ત્રનો અભ્‍યાસ કરો !

સ્‍વાધ્‍યાયને કારણે ઇષ્‍ટ દેવતા પ્રસન્‍ન થાય છે. સ્‍વાધ્‍યાય અર્થાત્ લોકકલ્‍યાણ કરનારા શાસ્‍ત્રોનો અભ્‍યાસ અને પ્રચાર ! અત્રે લોકકલ્‍યાણ એ ક્રાંતિસૂત્ર છે. પ્રાણીમાત્રોના હિતના આડે આવનારા શાસ્‍ત્રોને અત્રે સ્‍થાન નથી. સ્‍વાધ્‍યાયને કારણે ઇષ્‍ટ દેવતા સંતોષ પામે છે.

કર્ણાટક રાજ્‍યમાં આવેલાં મંદિરોનો ઇતિહાસ

જનમેજય રાજાએ ચાલુ કરેલા સર્પયજ્ઞથી રક્ષણ થાય તે માટે વાસુકી કુક્કે ખાતે આવ્‍યો અને એક બખોલમાં જઈને બેઠો. વાસુકીને પકડવા માટે ગરુડ આવ્‍યા પછી વાસુકીએ બખોલમાં રહીને કાર્તિકેયની આરાધના કરી. કાર્તિકેયએ વાસુકીને અભય આપવાથી ગરુડથી કશું કરી શકાયું નહીં.

અદ્વિતીય મહર્ષિ વ્‍યાસ

મહર્ષિ વ્‍યાસની મહાન ગ્રંથ રચનાને કારણે તેમને આદિગુરુ કહેવામાં આવે છે. (શૈવ સંપ્રદાય અનુસાર શિવજીને, તો દત્ત સંપ્રદાય અનુસાર દત્ત ભગવાનને આદિગુરુ કહેવામાં આવે છે.) અષાઢ માસની પૂનમને દિવસે ગુરુ પ્રત્‍યે કૃતજ્ઞતા વ્‍યક્ત કરવા માટે શિષ્‍યગણ ગુરુપૂર્ણિમા ઊજવે છે.

કેટલાક વિશિષ્‍ટ હેતુઓ માટે શ્રી ગણેશની ઉપાસના કરતી વેળા બોલવાના મંત્રો !

જે ઘરમાં છોકરાઓ ઉદ્ધત હોય છે, જે છોકરાઓનું અભ્‍યાસ કરવામાં ધ્‍યાન લાગતું નથી અને કરેલો અભ્‍યાસ તેમને સ્‍મરણમાં રહેતો નથી, તે ઘરમાંના કુટુંબપ્રમુખે પોતાના ઘરના પ્રવેશદ્વાર પર શુભ મુહૂર્ત જોઈને વિદ્યાપ્રદારક ગણેશની મૂર્તિની સ્‍થાપના કરવી.

શ્રી ગણેશજન્‍મની કથા અને તેનો વાસ્‍તવિક આધ્‍યાત્‍મિક અર્થ !

ભારતીય સંસ્‍કૃતિએ આપણી સમક્ષ કેટલો મોટો આદર્શ મુક્યો છે ! એવો જ આદર્શ સંભાજી રાજાના અપરાધ માટે તેમને શિક્ષા કરનારા શિવાજી મહારાજે આપણી સમક્ષ મૂક્યો છે. પુત્રની મોહજાળમાંથી મુક્ત થઈને આવો કઠોર નિર્ણય છત્રપતિ શિવાજી મહારાજ લઈ શક્યા.

સનાતન સંસ્‍થાની ‘અધ્‍યાત્‍મનું પ્રાસ્‍તાવિક વિવેચન’ નામની ગુજરાતી ‘ઇ-બુક’નું પ્રકાશન !

આપણો માર્ગ ધર્મનો છે. તેથી આપણને પીડા આપવાનો તેઓ પ્રયત્ન કરશે; પણ તે આપણને નષ્‍ટ કરી શકશે નહીં. ધર્મના માર્ગ પર ક્રમણ કરી રહ્યા હોવાથી આપણું કોઈ અનિષ્‍ટ કરી શકશે નહીં. આ સંઘર્ષમાં આપણો જ વિજય થવાનો છે અને હિંદુ રાષ્‍ટ્રની સ્‍થાપના ચોક્કસ થવાની છે.”