શ્રીકૃષ્ણ એટલે પૂર્ણાવતાર !

ભગવાન શ્રીવિષ્ણુનો આઠમો અને અનન્ય પૂર્ણાવતાર એટલે ભગવાન શ્રીકૃષ્ણ. શ્રીકૃષ્ણ એક જ સમયે ઇચ્છા, ક્રિયા અને જ્ઞાન આ ત્રણેય શક્તિઓના સ્તર પર કાર્ય કરી શકે છે; તેથી તેમને પૂર્ણાવતાર એમ કહ્યું છે.

ભગવાન શ્રીકૃષ્ણની ઉપાસના

ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરવા પહેલાં ઉપાસકે પોતાને મધ્યમાથી, અર્થાત્ વચલી આંગળીથી બે ઊભી લીટીનું ચંદન લગાડવું અથવા ભરચક ઊભું ચંદન લગાડવું.શ્રીકૃષ્ણ ભગવાનની પૂજામાં તેમની પ્રતિમાને ચંદન લગાડવા માટે ગોપીચંદનનો ઉપયોગ કરવામાં આવે છે.

શ્રાવણ મહિનામાં શિવજીની પૂજા કેવી રીતે કરશો ?

શિવજીની પિંડી પર ફક્ત ઠંડું પાણી નખાય છે અને બીલીપત્ર ચડાવાય છે. પિંડીને દૂધ અને પંચામૃતથી સ્નાન કરાવાય નહીં, તેમજ હળદર, કંકુ અને સફેદ ચોખા (અક્ષત) પણ ચડાવાય નહીં. દૂધ અને ઘી આ સ્થિતિનું પ્રતીક છે, જ્યારે હળદર જમીનમાં તૈયાર થાય છે, એટલે કે તે ઉત્પત્તિનું પ્રતીક છે. કંકુ હળદરમાંથી બનાવાય છે.

ગુરુ-શિષ્ય સંબંધ

ગુરુપ્રાપ્તિ થવા માટે એકાદ અધ્યાત્મદૃષ્ટિએ ઉન્નતનું મન જીતવું પડે છે, જ્યારે અખંડ ગુરુકૃપા થવા માટે ગુરુનું મન સાતત્યથી જીતવું પડે છે. એનો સહેલો માર્ગ એટલે ઉન્નતોને અને ગુરુને અપેક્ષિત હોય તે કરતા રહેવું.

સંત, શિષ્ય અને સાધકનો ગુરુદેવ પ્રત્યે ભાવ !

શિષ્યની સાધના જેમ જેમ વધતી જાય છે, તેમ તેમ તેનામાં ગુરુ પ્રત્યે શરણાગતભાવ વધતો જાય છે. આ અવસ્થામાં તેને ભાન રહે છે કે ગુરુ જ બધું કરે છે અને તેઓ જ મારી પાસેથી સાધના કરાવી શકે છે. તેનાથી તેનો અહં ઘણો ઓછો થયો હોય છે. કર્તાપણાનો ભાવ પણ ઘટી ગયો હોય છે.

ગુરુ મહાન કે દેવ ?

હિંદુ સંસ્કૃતિમાં ગુરુદેવને ભગવાન કરતાંયે મોટું સ્થાન આપ્યું છે; કારણકે ભગવાન નહીં, ગુરુદેવ સાધકને ઈશ્વરપ્રાપ્તિ કરી લેવા માટે પ્રત્યક્ષ સાધના શીખવે છે, તેની પાસે તે કરાવી લે છે અને ઈશ્વરપ્રાપ્તિ પણ કરાવી આપે છે !

ચાતુર્માસ

અષાઢ સુદ પક્ષ અગિયારસથી કારતક સુદ પક્ષ અગિયારસ સુધીના ચાર મહિનાના સમયગાળાને ચાતુર્માસ કહે છે.

ઉમરગામમાં મંદિર સ્વચ્છતા અભિયાન

પરાત્પર ગરુ શ્રી શ્રી જયંત બાળાજી આઠવલેજીના અમૃત મહોત્સવ નિમિત્તે ૨૩ મે ના દિવસે સોળસુંભા સ્થિત ‘શ્રી અંબેમાતા મંદિર’ માં સ્વચ્છતા અભિયાન આયોજિત કરવામાં આવ્યું હતું

પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીએ ઈશ્વરપ્રાપ્તિ માટે સંગીત વિશે કરેલું માર્ગદર્શન

મે ૨૦૧૬માં પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીના ૭૪મા જન્મોત્સવ સમારંભ સમયે મહર્ષિ અધ્યાત્મ વિશ્વવિદ્યાલય અંતર્ગત સંગીત વિભાગનો આરંભ થયો હોવાનું ઘોષિત કરવામાં આવ્યું.

સૂક્ષ્મ-ચિત્રકલાના માધ્યમ દ્વારા અજ્ઞાનથી જ્ઞાનરૂપી આકાશ ભણી લઈ જનારા પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજી !

સૂક્ષ્મ ચિત્રો એટલે નરી આંખે ન દેખાય તેવા અદૃશ્ય વાતોનાં સૂક્ષ્મ દૃષ્ટિથી દોરેલાં ચિત્રો અને સૂક્ષ્મ પરીક્ષણો એટલે પંચજ્ઞાનેંદ્રિયો, મન તેમજ બુદ્ધિની વપરાશ વિના સૂક્ષ્મ પંચજ્ઞાનેંદ્રિયો, સૂક્ષ્મ કર્મેંદ્રિયો, સૂક્ષ્મ મન તેમજ સૂક્ષ્મ બુદ્ધિની સહાયતાથી અથવા સહાયતા વિના જીવાત્મા અથવા શિવાત્માએ કરેલાં પરીક્ષણો.