વસંત પંચમી

મહા સુદ પક્ષ પાંચમ ‘વસંત પંચમી’ નામથી પ્રસિદ્ધ છે. આ દિવસથી વસંત ઋતુનું આગમન થાય છે. એવી માન્યતા છે કે કામદેવ મદનનો જન્મ પણ આ દિવસે જ થયો હતો.

શ્રી ગણેશ જયંતી

અનિષ્ટ શક્તિઓના ત્રાસનું નિવારણ કરનારી ઉચ્ચ દેવતાઓ પૈકી એક એટલે શ્રી ગણપતિ. ગણપતિના નામજપ દ્વારા અનિષ્ટ શક્તિઓના ત્રાસનું કાયમસ્વરૂપનું નિવારણ થઈ શકે છે.

મકરસંક્રાંતિનું મહત્ત્વ

ભારતીય સંસ્કૃતિમાં મકરસંક્રાંતિ આ તહેવાર પરસ્પરના દ્વેષ ભૂલી જઈને પ્રેમભાવ વૃદ્ધિંગત કરવા માટે ઊજવવામાં આવે છે.મકરસંક્રાંતિનું મહત્ત્વ કેટલાંક સૂત્રો દ્વારા સમજી લઈએ.

દત્તજયંતી

પૂર્વજોની અતૃપ્તિને કારણે થતાં ત્રાસ સામે રક્ષણ થવા માટે દત્તાત્રેય ભગવાનનો નામજપ આવશ્યક છે. આ વિશે હવે આપણે વિગતવાર સમજી લઈએ.

ગીતા જયંતી

ભગવાન્ શ્રીકૃષ્ણ ! નામ લેતાં જ મન આદર અને આનંદથી ભરાઈ જાય છે. ભગવાન્ શ્રીકૃષ્ણ પ્રત્યે મનમાં અત્યધિક આદર શા માટે હોય છે ? ભગવદ્દગીતા દ્વારા તેમણે આપેલા દિવ્ય જ્ઞાનને કારણે ! ખરૂં જોતાં આ જ્ઞાન માટે ‘દિવ્ય’, ‘અપ્રતિમ’, ‘અલૌકિક’, ‘અદ્દભૂત’ જેવા શબ્દો પણ અપૂરાં પડે છે.

દિવાળીના દિવસોનું આધ્યાત્મિક મહત્ત્વ

દીપાવલી શબ્દ દીપ+આવલી (હરોળ) આ રીતે બન્યો છે. તેનો અર્થ છે, દીવડાઓની હારમાળા. આસો વદ તેરસ (ધનતેરસ), આસો વદ ચૌદસ (કાળી ચૌદસ), અમાસ (લક્ષ્મીપૂજન) અને કારતક સુદ એકમ (બલિપ્રતિપદા, બેસતુ વર્ષ), આ ચાર દિવસો દરમ્યાન દિવાળી ઊજવવામાં આવે છે.આ દિવસોનું શાસ્ત્રીય મહત્ત્વ સમજી લઈએ.    

વિજયાદશમી

દશેરા એટલે વિજયનો તહેવાર ! ન્યાય અને નૈતિકતાનું પર્વ ! સત્ય અને શક્તિનું પર્વ ! આ જ દિવસે ભગવાન શ્રીરામે રાક્ષસોના રાજા રાવણનો વધ કર્યો હતો.

વિકાર-નિર્મૂલન માટે ખાલી ખોખાંના ઉપાય ( ભાગ – ૧ )

સંત-મહાત્માઓ, જ્યોતિષીઓ ઇત્યાદિના કહેવા અનુસાર આગામી કાળ એટલે ભીષણ આપત્કાળ છે અને આ કાળમાં સમાજે અનેક વિપદાઓનો સામનો કરવો પડશે. આપત્કાળમાં પોતાનું અને કુટુંબીજનોના પણ આરોગ્યનું રક્ષણ કરવું, આ એક મોટું આવાહન જ હોય છે.

વર્ષા ઋતુમાં સાત્ત્વિક અને દૈવી તત્ત્વ પ્રક્ષેપિત કરનારા ઝાડ વાવો !

નૈસર્ગિક વનસ્પતિઓથી શારીરિક, માનસિક અને આધ્યાત્મિક લાભ થવા માટે ચોમાસામાં સાત્ત્વિક વૃક્ષ-છોડ વાવો. તમારા ઘરની આજુબાજુની ભૂમિ પર તુલસી-ક્યારાઓ બનાવો. આ રીતે, અન્યોને તેનું મહત્ત્વ વિશદ કરીને, તેમને પણ દૈવી અને ઔષધી વૃક્ષ વાવવા માટે પ્રેરિત કરો.

શ્રાદ્ધ સંબંધી શાસ્ત્ર

શ્રાદ્ધમાં મુખ્ય પિંડ પહેલાની ત્રણ પેઢીઓ માટે જ હોય છે, તો પણ તેની આગળની પેઢીઓમાંથી કોઇને ગતિ મળી ન હોય તેને માટે શ્રાદ્ધમાં ધર્મપિંડ અપાય છે. આવી રીતે શ્રાદ્ધ એ હિંદુ ધર્મમાં કહેલી એક પરિપૂર્ણ વિધિ છે.