ઉપનયન (વ્રતબંધ, જનોઈ)

ઉપનયનમાં ઉપ અને નયન એ રીતે બે શબ્દ છે. ઉપ શબ્દનો અર્થ ‘પાસે’ અને નયન શબ્દનો અર્થ ‘લઈ જવું’ એવો છે. તે માટે જ ઉપનયન એટલે અંત:ચક્ષુ. જે વિધિથી અંત:ચક્ષુ ખુલવાની શરૂઆત થાય છે, મદદ થાય છે, તેને ઉપનયન કહેવાય છે.

અખાત્રીજ (અક્ષય તૃતીયા)

ત્રેતાયુગનો જે દિવસે આરંભ થયો, તે દિવસ વેશાખ સુદ પક્ષ ત્રીજ એટલે કે અખાત્રીજ છે. જે દિવસે એક યુગનો અંત થઈને બીજા યુગનો આરંભ થાય છે, તે દિવસનું હિંદુ ધર્મશાસ્ત્રમાં અનન્ય સાધારણ મહત્ત્વ હોય છે.

શ્રીકૃષ્ણ જન્માષ્ટમી

શ્રાવણ વદ પક્ષ આઠમ એટલે કે ૩ સપ્ટેમ્બરના દિવસે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી છે. આ નિમિત્તે શ્રીકૃષ્ણ ભગવાનની કેટલીક વિશિષ્ટતાઓ અને તેમની ઉપાસનાના સંદર્ભમાં ઉપયુક્ત એવા અધ્યાત્મશાસ્ત્રીય માહિતીનો આ લેખમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

ગોપાળકાલા

ભગવાન શ્રીકૃષ્ણએ વ્રજમંડળમાં ગાયો ચરાવતી વેળાએ પોતાનું અને ગોઠિયાઓનું ભાથું ભેગું કરીને બધી વાનગીઓ ભેળવીને કાલો કર્યો અને સહુકોઈની સાથે ગ્રહણ કર્યો. આ કથાને અનુસરીને ગોકુળઆઠમના બીજા દિવસે કાલો કરવાની અને દહીં-મટુકી ફોડવાની પ્રથા પડી.

પરશુરામ જયંતી

પરશુરામ ભગવાન શ્રીવિષ્ણુના છઠા અવતાર છે, એટલે તેમની ઉપાસ્ય દેવતા તરીકે પૂજા કરવામાં આવે છે. વૈશાખ સુદ પક્ષ બીજ ના દિવસે પરશુરામ જયંતી છે.

ભગવાન જગન્નાથ રથયાત્રા

આ ઉત્સવ જગન્નાથ પુરી (ઓરિસ્સા) ખાતે તેમજ સમગ્ર જગતના વિવિધ દેશોમાં પણ ધૂમધામથી ઊજવવામાં આવે છે, આ ઉત્સવ સૌથી પ્રાચીન છે અને તેનો ઉલ્લેખ બ્રહ્મપુરાણ, પદ્મપુરાણ, સ્કંદપુરાણ અને કપિલા સંહિતામાં પણ છે.

ભોજન સાથે સંબંધિત આચાર

જીવના અન્નમયકોષ અને પ્રાણમયકોષને શક્તિ પૂરી પાડવાનું કાર્ય અન્ન કરે છે. જો અન્નનું સેવન સમયસર ન કરીએ, તો દેહને અન્નશક્તિનો જોઈએ તેટલો પુરવઠો થતો નથી. તેથી પેશીમાં રહેલી ઊર્જા ઘટી જઈને પ્રાણમયકોષ દુર્બળ બનતા જાય છે.

રાંધણ છઠ

રાંધણ છઠ શ્રાવણ વદ છઠના દિવસે આવે છે. રાંધણ છઠ અને શીતળા સાતમ આ બન્ને તહેવારો એક બીજા સાથે સંબંધિત છે.

શીતળા સાતમ

શીતળા સાતમના દિવસે રાંધણ છઠના દિવસે એટલે કે આગલા દિવસે રાંધેલું ખાવું. આ દિવસે માતાજીને કુલેરનો નૈવેદ્ય ધરાવવામાં આવે છે.

નારિયેળી પૂર્ણિમા

શ્રાવણ પૂર્ણિમાના દિવસે સમુદ્ર-કિનારે રહેનારા લોકો વરુણદેવતા માટે સમુદ્રની પૂજા કરીને નારિયેળ અર્પણ કરે છે.