હલાહલ

હલાહલ એટલે સૃષ્ટિની નિર્મિતિ થતી વેળાએ નિર્માણ થયેલી અનાવશ્યક અને સમય જતાં સૃષ્ટિના નિયમોને હાનિકારક પુરવાર થનારી બાબતો. તેમને જ આપણે ‘અનિષ્ટ શક્તિ’ એમ સંબોધીએ છીએ.

શિવપિંડીના પ્રકાર, પૂજા અને તેની પ્રદક્ષિણા

શિવજીની પ્રદક્ષિણા ચંદ્રકળા જેવી, એટલે સોમસૂત્રી હોય છે. શાળુંકાથી ઉત્તર દિશા ભણી, એટલે સોમની દિશા ભણી, મંદિરના વિસ્તારના છેડા સુધી (આંગણાં સુધી) જે સૂત્ર, એટલે નાનો વહેળો જાય છે, તેને સોમસૂત્ર કહે છે.

શિવ : તાંડવનૃત્ય

શિવજીનું તાંડવનૃત્ય જ્યાં સુધી લયબદ્ધ હોય છે, ત્યાં સુધી સૃષ્ટિ પરનો કારભાર પણ વ્યવસ્થિત ચાલુ હોય છે. શિવજીનું બેભાન તાંડવનૃત્ય એ શિવજીના અંતશક્તિનું રૂપ છે.

ભાવિ સંકટકાળની સિદ્ધતા તરીકે પોતાના આંગણામાં ઔષધી વનસ્પતિઓનું ખેડાણ કરો !

‘ભાવિ ભીષણ સંકટકાળમાં ઔષધિઓની ઓછપ જણાશે. તે માટે અત્યારથી જ ઔષધી વનસ્પતિઓનું ખેડાણ કરવું જોઈએ.

ઑસ્ટ્રેલિયા સ્થિત શિવમંદિરમાં ૧૩મું જ્યોતિર્લિંગ હોવાનો દાવો !

૧૩મા જ્યોતિર્લિંગનો ઉલ્લેખ મહાભારતમાં જોવા મળે છે. સદર જ્યોતિર્લિંગનું નામ  ‘મુક્તિ ગુપ્તેશ્વર મહાદેવ’ છે. ૧૧ જ્યોતિર્લિંગો ભારતમાં જ્યારે ૧ નેપાળમાં છે.

મૃતદેહના અસ્થિ-વિસર્જન વિશેનું શાસ્ત્ર

જીવ પ્રત્યક્ષ પાપકર્મ કરતી વેળાએ હાથ-પગનો ઉપયોગ કરે છે, તેમજ કર્મને ગતિ આપવા માટે મગજની પેશીઓનો અર્થાત્ બુદ્ધિનો ઉપયોગ કરે છે.

ગંગાસાગર (કપિલ તીર્થ) સ્નાનનો મહિમા

હિંદુ ધર્મશાસ્ત્ર અનુસાર ગંગાજીની નિંદા કરવી તેમજ નિંદા થતી વેળાએ નિષ્ક્રિય રહીને તે નિંદાને એક રીતે મૂક સહમતિ આપવી પણ એક પાપ જ છે. તેથી ગંગાજીની નિંદા કરનારાઓને તેમ કરવાથી પરાવૃત્ત કરવા અને જો પરાવૃત્ત ન થાય, તો તેમને વૈધાનિક માર્ગથી રોકવા, પ્રત્યેક હિંદુનું કર્તવ્ય છે.

નમસ્કાર કેવી રીતે કરવા ?

ભક્તિભાવ, પ્રેમ, આદર, લીનતા આદિ જેવા દૈવીગુણોની અભિવ્યક્તિ કરનારી અને ઈશ્વરી શક્તિ પ્રદાન કરનારી એક સ્વાભાવિક તેમજ સરળ ધાર્મિક કૃતિ એટલે નમસ્કાર.

નિદ્રાના સંબંધમાં કેટલાક આચાર અને તે પાછળનું શાસ્ત્ર

શારીરિક અને માનસિક આરોગ્ય જાળવવા માટે જેટલી અન્નની આવશ્યકતા છે એટલી જ નિદ્રાની પણ આવશ્યકતા હોય છે. સમગ્ર દિવસ કામ કરવાથી શરીર અને ઇંદ્રિયોનો ઘસારો થાય છે. આ ઘસારો ભરી કાઢવા માટે શરીરને વિશ્રાંતિની આવશ્યકતા હોય છે. વિશ્રાંતિની આ નૈસર્ગિક સ્થિતિ એટલે જ નિદ્રા છે.

કુળદેવીની ઉપાસના

કુળદેવતા પૃથ્વીતત્ત્વની દેવતા હોવાથી તેની ઉપાસના કરવાથી પૃથ્વીતત્ત્વના લક્ષણ ગંધની અનુભૂતિ થોડા મહિના અથવા વર્ષોની ઉપાસનાથી થાય છે. તેને કારણે સાધના પરની શ્રદ્ધા વહેલી દૃઢ થાય છે.