પોતાની કૃતિ દ્વારા ‘સાધકોએ કેવું આચરણ કરવું જોઈએ ?’, તેનો આદર્શ બધા સાધકોની સમક્ષ મૂકનારા પ.પૂ. ડૉક્ટરજી !

કોઈપણ દંભ કર્યા વિના ‘પ્રત્યેક વાત સાદાઈથી તેમજ સાધના તરીકે કેવી રીતે કરવી ?’ એ બતાવનારા પ.પૂ. ડૉક્ટરજી !

ઉચ્ચલોકમાંથી પૃથ્વી પર જન્મેલાં દૈવી બાળકો એટલે આગળ જતાં હિંદુ રાષ્ટ્ર ચલાવનારી પેઢી ! આ પેઢીમાંની એક છે કુ. દુર્ગા કદ્રેકર !

જો તમારા બાળકમાં આ પ્રકારની વિશિષ્ટતાઓ હોય, તો તે ઉચ્ચ લોકમાંથી પૃથ્વી પર જન્મેલું છે , એ ધ્યાનમાં લઈને તે માયામાં અટવાય નહીં, ઊલટું તેના પર સાધના માટે પોષક એવા સંસ્કાર કેળવો. તેને કારણે તેના જન્મનું કલ્યાણ થશે અને તમારી પણ સાધના થશે.  – (પરાત્પર ગુરુ) ડૉ. આઠવલે )

  

પરાત્પર ગુરુ (પરમ પૂજ્ય ડૉક્ટરજી), ઉત્તરાપુત્રી (સદગુરુ (સૌ.) બિંદા સિંગબાળ) તેમજ કાર્તિકપુત્રી (સદગુરુ (સૌ.) અંજલી ગાડગીળ) આ ત્રણ ગુરુદેવોને મહર્ષિએ આપ્યા વચન

                  ૧. ત્રણેય ગુરુઓ પ્રત્યે મનમાં શ્રદ્ધા રાખનારા સાધકોને અમે કાંઈ ઓછું પડવા દઈશું નહીં !  કૈલાસની યાત્રા કરનારા મનુષ્યને જો માર્ગ મળતો ન હોય, તો અમે મહર્ષિ કોઈ મનુષ્ય રૂપમાં આવીને તેને માર્ગ ચીંધીએ છીએ. પરાત્પર ગુરુ (પરમ પૂજ્ય ડૉક્ટરજી), ઉત્તરાપુત્રી (સદગુરુ (સૌ.) બિંદા સિંગબાળ) તેમજ … Read more

પ્રાચીન ભારતીય વિદ્યાપીઠોનો ઉજ્જ્વળ ઇતિહાસ

ભારતમાં પ્રાચીન કાળથી પુષ્કળ મોટાં વિદ્યાપીઠો અસ્તિત્વમાં હતા. તેમાંના કેટલાંક વિદ્યાપીઠો, તો બારમા સૈકાના અંત સુધી ટકી રહ્યા હતા. તેમાંથી સહસ્રો વિદ્યાર્થીઓ ઉચ્ચ દરજ્જાનું શિક્ષણ લઈને બહાર પડતા હતા. વર્તમાનમાં  ઑક્સફર્ડ,  કેંબ્રિજ  ઇત્યાદિ પશ્ચિમી વિદ્યાપીઠોના નામો આપણે સાંભળીએ છીએ અને ત્યાંના શિક્ષણનો ઉચ્ચ સ્તર, તેમનું શિસ્તબદ્ધ અનુશાસન અને તેમની પ્રદીર્ઘ પરંપરા વિશેનું જ્ઞાન વાંચીને આપણને નવાઈ લાગે છે; પણ આપણા દેશમાં પણ એક સમયે વિદ્યાપીઠો અસ્તિત્વમાં હતાં. તક્ષશિલા, નાલંદા, વિક્રમશિલા, નાગાર્જુન, કાશી, પ્રતિષ્ઠાન, ઉજ્જયિની, વલ્લી, કાંચી, મદુરા, અયોધ્યા આ સર્વ વિદ્યાપીઠો પ્રસિદ્ધ હતા.

અભિનેતા નાના પાટેકર દ્વારા વર્તમાન શિક્ષણ પદ્ધતિની વાસ્તવિકતા પર આકરા પ્રહારો વીંઝનારા વિચાર !

રમતા-ભમતા છોકરાઓની નહીં, જ્યારે પુસ્તકીયા-કીડા બનેલા છોકરાઓની ચિંતા થાય છે, એમ કહેનારા રવિંદ્રનાથ ટાગોર !

સર્વત્રના વાચકો, હિતચિંતકો અને ધર્મપ્રેમીઓને વિનમ્ર નિવેદન !

રાષ્ટ્ર અને ધર્મના આ વ્યાપક કાર્યમાં છૂટ્ટા હાથે અર્પણ આપીને આ કાર્યમાં તમારો યોગદાન આપવાની આ સોનેરી તક ગુમાવશો નહીં !

પ્રાદેશિક ભાષાઓમાં ગ્રંથ નિર્મિતિ માટે ભાષાંતરકાર તેમજ સંરચનાકારોની આવશ્યકતા

સનાતન ની અમૂલ્ય ગ્રંથસંપદા મરાઠી, હિંદી તેમજ અંગ્રેજી ભાષાઓમાં ઉપલબ્ધ છે. સદર ગ્રંથસંપદાનું અન્ય ભારતીય ભાષાઓમાં ભાષાંતર કરવાની સેવા પણ ઉપલબ્ધ છે.

સાધકો, વાચકો, હિતચિંતકો અને ધર્મપ્રેમીઓ માટે મહત્ત્વની જાણકારી

ભ્રમણભાષ ભારીત કરવા માટે અન્ય આસ્થાપનાનો ચાર્જર અને  પાવરબૅંક નો ઉપયોગ કરવાને બદલે ભ્રમણભાષનો મૂળ ચાર્જર જ વાપરો !

ફટાકડા દ્વારા દેવતાઓનાં ચિત્રોનો થનારો અનાદર રોકો !

જ્યાં દેવતાઓનું નામ અથવા રૂપ હોય છે ત્યાં તે દેવતાનું તત્ત્વ હોય છે, અર્થાત્ સૂક્ષ્મરૂપથી દેવતાનું અસ્તિત્વ હોય છે ! લક્ષ્મીપૂજન પછી આપણે શ્રી લક્ષ્મીજી, શ્રીકૃષ્ણ ઇત્યાદિ દેવતાઓનાં અને રાષ્ટ્રપુરુષોનાં ચિત્રો રહેલા ફટાકડાઓ ફોડીએ છીએ. 

પ્રાણશક્તિ (ચેતના) પ્રણાલીમાં અવરોધ થવાથી થનારા વિકારો પર ઉપાય (ભાગ ૧)

સંતોએ ભવિષ્યવાણી કરી છે કે આગામી ત્રીજા વિશ્વયુદ્ધમાં પરમાણુ યુદ્ધને કારણે કરોડો લોકોનું મૃત્યુ થશે. વિષ્યમાં ભીષણ નૈસર્ગિક વિપદાઓ પણ આવશે. એવા આપત્કાળમાં અવરજવરનાં સાધનો ન હોવાથી રોગીને ચિકિત્સાલયમાં પહોંચાડવો, તેને ડૉક્ટર અથવા વૈદ્ય ઉપલબ્ધ થવો અને બજારમાંથી ઔષધિઓ મળવાનું પણ કઠિન થવાનું છે.