અગ્નિહોત્ર

અગ્નિહોત્ર દ્વારા નિર્માણ થનારો અગ્નિ રજ-તમ કણોને વિઘટિત કરનારો અને વાયુમંડળમાં દીર્ઘકાળ સુધી ટકનારો હોવાથી નિરંતર પ્રક્રિયા હાથ ધરવાથી, તે માનવી ફરતે ૧૦ ફૂટ અંતર સુધી સંરક્ષણ-કવચ તૈયાર કરે છે.

૧૫ ઑગસ્ટ ! ભારતનો સ્વતંત્રતા દિવસ !

ક્રાંતિકારીઓએ જેના માટે પ્રાણ અર્પણ કર્યા તે રાષ્ટ્રધ્વજને વંદન કરવાનો ક્રાંતિકારીઓને યાદ કરવાનો અને રાષ્ટ્રગીત-ગાયનો દ્વારા રાષ્ટ્રીય અસ્મિતા જાગૃત કરવાનો આ દિવસ !

ઋષિપાંચમ

ભાદરવો સુદ પક્ષ પાંચમને ઋષિપાંચમ તરીકે ઊજવવામાં છે. આ વર્ષે ઋષિપાંચમ ૧૪ સપ્ટેમ્બરના દિવસે આવે છે.કશ્યપ, અત્રિ, ભરદ્વાજ, વિશ્વામિત્ર, ગૌતમ,જમદગ્નિ અને વસિષ્ઠ આ સપ્તર્ષિ છે.

શ્રી ગણેશ ચતુર્થી

ભાદરવા સુદ પ ચોથ તે ભાદરવા સુદ ચૌદસ સુધી (૧૩ થી ૨૩ સપ્ટેમ્બર સુધી) ગણેશ ઉત્સવ છે. આ કાળમાં પૂજા, આરતી, ભજન ઇત્યાદિ ઉપાસના પ્રકારો સાથે શ્રી ગણેશનો નામજપ કરવો.

સ્વામી વિવેકાનંદ

‘મૂર્તિપૂજક જાણે છે કે મૂર્તિમાં ભગવાન નથી. પરંતુ નિર્ગુણ-નિરાકાર પરમેશ્વરનું ધ્યાન કરવું સર્વસાધારણ લોકો માટે અસંભવ છે. આથી ઈશ્વરભક્તિના પહેલા તબક્કામાં તેઓને મૂર્તિનો આધાર લેવો પડે છે.

કાશ્મીરી હિંદુઓનો વિસ્થાપિત દિન (૧૯ જાન્યુઆરી )

કાશ્મીરમાંથી વિસ્થાપિત થયેલા આ હિંદુઓ માટે જમ્મૂ અને દેહલી ખાતે શરણાર્થી શિબિરો બનાવવામાં આવ્યા. આ રીતે સદર શરણાર્થી શિબિરોમાં વિસ્થાપિત કાશ્મીરી હિંદુઓ નરક સમાન જીવન ગુજારી રહ્યા છે.

અનંત ચતુર્દશી

અનંત ચતુર્દશી આ એક કામ્ય (ઇચ્છાપૂર્તિ માટેનું) વ્રત છે. મુખ્યત્વે ગત વૈભવ પાછું મેળવવા માટે આ વ્રત કરવામાં આવે છે. અનંત એટલે શ્રીવિષ્ણુ.

કારતક માસના તહેવારો

કારતક વદ ચતુર્થીને દિવસે કરકચતુર્થી અર્થાત્ કરવાચોથ ઊજવાય છે. આ વ્રતમાં શિવ-શિવા (પાર્વતી), કાર્તિકસ્વામી અને ચંદ્રમાનું પૂજન કરીને, કરવા (નૈવેદ્ય તરીકે બનાવેલું અન્ન) ધરાવે છે.