પ્રદોષ વ્રતનું મહાત્મ્ય

જીવે ગતજન્મે કરેલા પાપોને કારણે લાગેલા વિવિધ પ્રકારના દોષોનું નિવારણ કરવા માટે તેમજ શિવજીને પ્રસન્ન કરી લેવા માટે રાત્રિકાળ દરમિયાન કરવામાં આવતું વ્રત.

વિકાર-નિર્મૂલન માટે નામજપ ( ભાગ ૨ )

કેટલીકવાર વ્યક્તિની જન્મકુંડલી અથવા નાડીભવિષ્યમાં વિશિષ્ટ ગ્રહપીડા અને તે અનુસાર રહેલા વિકારોનો ઉલ્લેખ કરેલો હોય છે. તે પ્રમાણે વ્યક્તિને જો વિકાર હોય, તો તેણે તે વિકારના નિર્મૂલન માટે અન્ય કોઈ નામજપ કરવાને બદલે ગ્રહપીડા દૂર કરી શકે તેવો નામજપ કરવો, તેના માટે લાભદાયક હોય છે.

પરાત્‍પર ગુરુ ડૉ. જયંત આઠવલેજીનો ગુરુકાર્ય વિશે રહેલો કૃતજ્ઞતાભાવ !

જાણે કેમ મેં પહેલાં કરેલી પ્રાર્થના ધ્‍યાનમાં લઈને ગુરુદેવે મને ઘણાં પુસ્‍તકો લખવાનો આશીર્વાદ આપ્‍યો. હવે શાસ્‍ત્રીય ભાષામાં ધર્મશિક્ષણ આપનારા અનેક ગ્રંથોની નિર્મિતિ થઈ રહી છે.

પ.પૂ. રામાનંદ મહારાજ

૭ માર્ચના દિવસે પ.પૂ. રામાનંદ મહારાજની પુણ્યતિથિ નિમિત્તે તેમના ચરણોમાં કોટિ-કોટિ પ્રણામ !

દેવપૂજા માટે ઉપયોગમાં લેવાતી સાધનસામગ્રીનું  અધ્યાત્મશાસ્ત્રીય  મહત્ત્વ

પૂજાવિધિમાંથી દેવતાની કૃપા થઈ રહેવા માટે તરભાણું, પૂજાની તાસક, હળદર કંકુની વાટકીઓ, આરતિયું, ઘંટડી, મોટી દીવી, શંખ, કળશ ઇત્યાદિ સાધનસામગ્રી આ મહત્ત્વની કડી છે.

ધાર (મધ્યપ્રદેશ) સ્થિત ભોજશાળા (સરસ્વતી મંદિર)ને પુનર્વૈભવની પ્રતીક્ષા !

ઇસ્લામી આક્રમણકારકોએ જે રીતે અયોધ્યાની શ્રીરામ જન્મભૂમિ, મથુરાનું શ્રીકૃષ્ણ જન્મસ્થાન અને કાશીના વિશ્વનાથ મંદિરને બળજબરીથી પચાવી પાડ્યું છે, તેવી જ રીતનો પ્રયત્ન તેઓ ધાર (મધ્યપ્રદેશ) ની ભોજશાળા બાબતે કરી રહ્યા છે. ભોજશાળા, અર્થાત્ વિદ્યાનાં દેવી સરસ્વતીનું પ્રાગટ્ય સ્થળ !

વેલેંટાઈન ડે – શા માટે ન ઊજવવો ?

વેલેંટાઈન ડે’  જેવા પશ્ચિમી ‘ડે’  સંકુચિત પ્રેમ શીખવે છે, જ્યારે હિંદુ ધર્મ  ‘વસુધૈવ કુટુંબકમ્’  જેવા વ્યાપક પ્રેમના પાઠ ભણાવે છે. હિંદુઓની વિવાહ સંસ્કૃતિ સંયમિત અને નૈતિક પ્રેમજીવન શીખવે છે.

‘ભસ્મ’ – શિવજીની ઉપાસનાનું એક આવશ્યક ઘટક

આ શબ્દમાં રહેલો ‘ભ’ એટલે ‘ભર્ત્સનમ્’ અર્થાત્ ‘નાશ થવો’.   ‘ભસ્મ’ આ શબ્દમાં રહેલો ‘સ્મ’ એટલે સ્મરણ. ભસ્મને કારણે પાપોનું નિર્દાલન થઈને ઈશ્વરનું સ્મરણ થાય છે.

શિવજી, નટરાજ અને તાંડવનૃત્ય

શિવજીની બે અવસ્થાઓ માનવામાં આવી છે. તેમાંથી એક સમાધિ અવસ્થા અને બીજી છે તાંડવ અથવા લાસ્ય નૃત્ય અવસ્થા. સમાધિ અવસ્થા, અર્થાત્ નિર્ગુણ અવસ્થા અને નૃત્યાવસ્થા એટલે સગુણ અવસ્થા.

અકબરના વિરોધમાં ધર્મયુદ્ધનું રણશિંગું ફૂંકનારા મહારાણા પ્રતાપ !

મહારાણા પ્રતાપ એ અકબરના બચી ગયેલા એકમાત્ર બળવાન શત્રુ હતા. તેને કારણે મુગલસત્તા પર જે સંકટ હતું, તેને જોતા મહારાણા પ્રતાપનો સર્વનાશ કરીને મુગલોની સત્તા નિષ્કંટક કરવાનો અકબરે નિશ્ચય કર્યો.