મહર્ષિ અધ્યાત્મ વિશ્વવિદ્યાલયના જૂથે ઇંડોનેશિયા ખાતે કરેલા અભ્યાસ ભ્રમણનો વૃત્તાંત

‘જે સ્થાન પર સમુદ્રમંથન થયું, તે ભૂભાગ એટલે વર્તમાનનો ઇંડોનેશિયા ! સમુદ્રમંથન સમયે ઝેરણી બનેલો સુમેરુ પર્વત પણ અહીં જ છે. જગત્નું સૌથી મોટું દ્વીપરાષ્ટ્ર અર્થાત્ ઇંડોનેશિયા છે.

યોગ્ય પ્રાયશ્ચિત્ત લઈ શકવું અને તે પૂર્ણ થવા માટે પરમેશ્વરે સહાયતા કરવી

આપણા પ્રારબ્ધ નષ્ટ થવા માટે આપણે સાધના કરીએ છીએ, પણ તેમાં ભૂલો થયા પછી જો યોગ્ય અને ખંત લાગીને પ્રાયશ્ચિત્ત ન લઈએ તો આપણી સાધના એળે જાય છે’.

કુળદેવી રેણુકામાતાનું કુમકુમાર્ચન કરતી સમયે થયેલી અનુભૂતિ

‘હે માતાજી, આપનો ચહેરો કંકુથી આચ્છાદિત થઈ શકે, તેટલું કંકુ મારી પાસે નથી, હું ૧૦૮ વાર જપ કરતાં કરતાં કંકુ ચઢાવીશ, તેનો તમે સ્વીકાર કરો.’ ત્યાર પછી કેવળ ૧૦૮ વાર કંકુ ચઢાવીને પણ માતાજી ઊભા રહેલી સ્થિતિમાં રહેલો ફોટો કંકુથી સંપૂર્ણ આચ્છાદિત થઈ ગયો.

જલિયાનવાલા બાગ હત્યાકાંડ (ચૈત્ર સુદ ૭ – ૧૩ એપ્રીલ ૧૯૧૯)

બ્રિટિશ રાજના અભિલેખ આ ઘટનામાં ૨૦૦ લોકોના ઘાયલ થવાની અને ૩૭૯ લોકોના શહીદ થવાની વાત સ્વીકાર કરે છે જ્યારે અનધિકૃત આંકડા અનુસાર ૧૦૦૦થી અધિક લોકો માર્યા ગયા અને ૨૦૦૦ થી અધિક ઘાયલ થયા હતા.

સુસંસ્કાર શા માટે આવશ્યક હોય છે ?

કુંભાર ‘માટીના પિંડ’ને જેવો આકાર આપે, તેવા આકારનું માટલું બને છે. આકાર સરસ આપે, તો જ માટલું સારું બને છે. એકવાર માટલું બની ગયા પછી, તેનો આકાર બદલી શકાતો નથી.

દૂરચિત્રવાણી અને મોબાઈલના દુષ્પરિણામ

ભારતમાં ‘ડીશ ઍંટીના’ આવ્યું ત્યારથી દૂરચિત્રવાણી પર ૨૪ કલાક વિવિધ કાર્યક્રમો દેખાય છે. આ કાર્યક્રમ જોવામાં બાળકોનો અમૂલ્ય સમય વેડફાય છે અને પછી તેમને અભ્યાસ માટે પૂરતો સમય મળતો નથી.

સદગુરુ (સૌ.) અંજલી ગાડગીળની સેવા વિશે અનુભવેલાં સૂત્રો અને તેમણે સાધના વિશે કરેલું માર્ગદર્શન

હું સાધકોના ઘરે જઈને તેમને મળું છું. કોઈકની આર્થિક સ્થિતિ સારી ન હોય, તો હું તેમના ઘરે જતી વેળાએ દૂધની થેલી, રસોઈ બનાવવા માટે શાકભાજી ઇત્યાદિ લઈ જાઉં છું.

વિકાર-નિર્મૂલન માટે ખાલી ખોખાંના ઉપાય – ( ભાગ- ૨ )

સંત-મહાત્માઓ, જ્યોતિષીઓ ઇત્યાદિના કહેવા અનુસાર આગામી કાળ એટલે ભીષણ આપત્કાળ છે અને આ કાળમાં સમાજે અનેક વિપદાઓનો સામનો કરવો પડશે. આપત્કાળમાં પોતાનું અને કુટુંબીજનોના પણ આરોગ્યનું રક્ષણ કરવું, આ એક મોટું આવાહન જ હોય છે.

વિકાર-નિર્મૂલન માટે નામજપ – ભાગ ૧

વર્તમાનમાં સમગ્ર જગત્માં નૈસર્ગિક આપત્તિઓ આવી રહી છે અને ભવિષ્યમાં તે વધવાની છે. સંત-મહાત્માઓ, જ્યોતિષો ઇત્યાદિઓના કહેવા પ્રમાણે પણ આગામી કાળ ભીષણ સંકટકાળ હશે અને આ સમયગાળામાં સમાજને અનેક વિપદાઓનો સામનો કરવો પડશે.