અંબાજીનો મેળો તિથિ : ભાદરવી પૂનમ
આસો, કારતક, ચૈત્ર અને ભાદરવાની પૂર્ણિમાનું કાંઈક વિશેષ મહત્ત્વ છે. આ કાળને શક્તિની ઉપાસના કરવા માટે પુણ્યકાળ માનવામાં આવે છે.
આસો, કારતક, ચૈત્ર અને ભાદરવાની પૂર્ણિમાનું કાંઈક વિશેષ મહત્ત્વ છે. આ કાળને શક્તિની ઉપાસના કરવા માટે પુણ્યકાળ માનવામાં આવે છે.
કારતક વદ ચતુર્થીને દિવસે કરકચતુર્થી અર્થાત્ કરવાચોથ ઊજવાય છે. આ વ્રતમાં શિવ-શિવા (પાર્વતી), કાર્તિકસ્વામી અને ચંદ્રમાનું પૂજન કરીને, કરવા (નૈવેદ્ય તરીકે બનાવેલું અન્ન) ધરાવે છે.
બીલીફળને આયુર્વેદમાં અમૃતફળ કહ્યું છે. બીલીથી સાજો ન થાય, તેવો કોઈપણ રોગ નથી.
હલાહલ એટલે સૃષ્ટિની નિર્મિતિ થતી વેળાએ નિર્માણ થયેલી અનાવશ્યક અને સમય જતાં સૃષ્ટિના નિયમોને હાનિકારક પુરવાર થનારી બાબતો. તેમને જ આપણે ‘અનિષ્ટ શક્તિ’ એમ સંબોધીએ છીએ.
શિવજીની પ્રદક્ષિણા ચંદ્રકળા જેવી, એટલે સોમસૂત્રી હોય છે. શાળુંકાથી ઉત્તર દિશા ભણી, એટલે સોમની દિશા ભણી, મંદિરના વિસ્તારના છેડા સુધી (આંગણાં સુધી) જે સૂત્ર, એટલે નાનો વહેળો જાય છે, તેને સોમસૂત્ર કહે છે.
શિવજીનું તાંડવનૃત્ય જ્યાં સુધી લયબદ્ધ હોય છે, ત્યાં સુધી સૃષ્ટિ પરનો કારભાર પણ વ્યવસ્થિત ચાલુ હોય છે. શિવજીનું બેભાન તાંડવનૃત્ય એ શિવજીના અંતશક્તિનું રૂપ છે.
‘ભાવિ ભીષણ સંકટકાળમાં ઔષધિઓની ઓછપ જણાશે. તે માટે અત્યારથી જ ઔષધી વનસ્પતિઓનું ખેડાણ કરવું જોઈએ.
૧૩મા જ્યોતિર્લિંગનો ઉલ્લેખ મહાભારતમાં જોવા મળે છે. સદર જ્યોતિર્લિંગનું નામ ‘મુક્તિ ગુપ્તેશ્વર મહાદેવ’ છે. ૧૧ જ્યોતિર્લિંગો ભારતમાં જ્યારે ૧ નેપાળમાં છે.
જીવ પ્રત્યક્ષ પાપકર્મ કરતી વેળાએ હાથ-પગનો ઉપયોગ કરે છે, તેમજ કર્મને ગતિ આપવા માટે મગજની પેશીઓનો અર્થાત્ બુદ્ધિનો ઉપયોગ કરે છે.
હિંદુ ધર્મશાસ્ત્ર અનુસાર ગંગાજીની નિંદા કરવી તેમજ નિંદા થતી વેળાએ નિષ્ક્રિય રહીને તે નિંદાને એક રીતે મૂક સહમતિ આપવી પણ એક પાપ જ છે. તેથી ગંગાજીની નિંદા કરનારાઓને તેમ કરવાથી પરાવૃત્ત કરવા અને જો પરાવૃત્ત ન થાય, તો તેમને વૈધાનિક માર્ગથી રોકવા, પ્રત્યેક હિંદુનું કર્તવ્ય છે.