શ્રી હનુમાનચાલિસાનું પઠણ કરવું, તેમજ હનુમાનજીનો તારક અને મારક નામજપ કરવો આધ્‍યાત્‍મિક દૃષ્‍ટિએ લાભદાયક

‘શ્રી હનુમાનચાલિસા સ્‍તોત્રની રચના સંત ગોસ્‍વામી તુલસીદાસે ૧૬મા શતકમાં કરી.  શ્રી હનુમાનચાલિસા અવધી ભાષામાં છે. આ સ્‍તોત્રમાં ૪૦ શ્‍લોક છે, તેથી તેને ચાલીસા કહે છે.’

બ્રહ્મા, વિષ્‍ણુ અને શિવનું રૂપ એટલે પ્રયાગરાજ સ્‍થિત લાખો વર્ષોથી અસ્‍તિત્‍વ ધરાવતો પરમપવિત્ર ‘અક્ષયવટ’ !

પુરાણમાં કહેવામાં આવ્‍યું છે કે, વનવાસ માટે ભગવાન શ્રીરામ પ્રયાગ ખાતે ભરદ્વાજ ઋષિ પાસે આવ્‍યા, ત્‍યારે ભરદ્વાજ ઋષિએ તેમને જમના તટ પર રહેલા અક્ષયવટનો મહિમા કહી સંભળાવ્‍યો

મૃત્‍યુના પ્રકાર, કાળ મૃત્‍યુ અને અકાળ મૃત્‍યુ (અપમૃત્‍યુ) થવાનાં કારણો અને મહામૃત્‍યુંજય મંત્ર તેમજ મૃત્‍યુંજય યાગનું મહત્વ!

શમિક ઋષિના પુત્ર ઋૃંગિ ઋષિને સદર અપમાન સહન ન થવાથી તેમણે પરિક્ષિત રાજાને ‘આજથી સાતમા દિવસે તને તક્ષક નાગ ડંખી જઈને તારું મૃત્‍યુ થશે’, એવો શાપ દેવાથી સાતમા દિવસે તક્ષક નાગ ડંખવાથી પરિક્ષિત રાજાનું મૃત્‍યુ થયું.

કુંભમેળામાં અમૃતસ્‍નાનનું સ્‍થાનમહાત્‍મ્‍ય !

આ દિવસે હિંદુઓના દેવતા વિવિધ રૂપ ધારણ કરીને સ્‍વર્ગમાંથી પૃથ્‍વી પર સ્‍થિત ત્રિવેણી સંગમ તટ પર આવે છે અને રાજયોગી સ્‍નાન કરીને પોતાનું વ્રત પૂર્ણ કરે છે’, એવું કહેવામાં આવે છે.

કુંભમેળો એટલે ધાર્મિક યાત્રાળુઓનો જગત્‌માંનો સૌથી મોટો અને શાંતિથી સંપન્‍ન થનારો મેળો હોવાના ગૌરવોદ્ગાર !

હિંદુઓનો સૌથી મોટો ધાર્મિક ઉત્‍સવ રહેલા કુંભમેળાને હવે જાગતિક દરજ્‍જો પ્રાપ્‍ત થયો છે.

આગામી ભીષણ સંકટકાળનો સામનો કરવા માટે વિવિધ સ્‍તરો પરની સિદ્ધતા હમણાથી જ કરો !

‘ભગવાને આપણે બચાવવા જોઈએ’, જો એમ લાગતું હોય, તો આપણે સાધના અને ભક્તિ કરવી જોઈએ. ભલે ગમે તેટલી મોટી આપત્તિ આવી પડે, તો પણ ભગવાને તેના ભક્તોનું રક્ષણ કર્યું છે.

સંગીત અભ્યાસક શ્રી. પ્રદીપ ચિટનીસે ગાયેલા ભારતીય શાસ્ત્રીય સંગીતમાંના વિવિધ રાગોનું કુંડલિનીચક્રો પર પરિણામ

સમાજના લગભગ ૮૦ ટકા લોકોને આધ્‍યાત્‍મિક સ્‍વરૂપનો, ઉદા. અનિષ્‍ટ શક્તિ, અતૃપ્‍ત પૂર્વજોનો ત્રાસ હોય છે. આ ત્રાસને કારણે વ્‍યક્તિને સૂક્ષ્મમાંની બાબતો અચૂક સમજવા બાબતે અનિષ્‍ટ શક્તિઓનું નડતર આવી શકે છે.

‘દક્ષિણ કૈલાસ’ કહેવામાં આવતું શ્રીલંકા ખાતેનું તિરુકોનેશ્‍વરમ્ મંદિર !

શ્રીરામ, સીતા, હનુમાન, લક્ષ્મણ, રાવણ અને મંદોદરી સાથે સંબંધિત અનેક સ્‍થાનો, તીર્થો, ગુફાઓ, પર્વતો અને મંદિરો શ્રીલંકામાં છે.

અંકોરવાટ : કંબોડિયાના રાજા સૂર્યવર્મન (દ્વિતીય) દ્વારા બંધાવેલું જગત્‌નું સૌથી મોટું મંદિર !

મહાભારતમાં જે ભૂખંડને ‘કંબોજ દેશ’ કહેવામાં આવ્‍યો છે, તે છે વર્તમાનનો કંબોડિયા દેશ ! અહીંના લોકો ૧૫મા શતક સુધી હિંદુ હતા.