હિંદુ સંસ્કૃતિમાંના મૂળતત્ત્વોને તિલાંજલિ આપનારા ભારતીય ‘સેક્યુલર’ બુદ્ધિપ્રામાણ્યવાદીઓ !

સતીત્વની શ્રેષ્ઠ પરંપરા, એ સનાતન હિંદુ ધર્મનું ભૂષણ છે; તેથી આ સંસ્કૃતિદ્વેષીઓને સતી પ્રથાનો તિરસ્કાર લાગે છે.

હિંદુ ધર્મની સૌથી મોટી શોધ ‘શિખા’ અને તેના લાભ !

માનવી શરીર પ્રકૃતિએ એટલું સુદૃઢ બનાવ્યું છે કે, તે મસમોટાં આઘાત સહન કરીને પણ જીવિત રહે છે; પણ શરીરમાં કેટલાંક એવાં પણ સ્થાનો છે, કે જેમના પર આઘાત થવાથી માનવીનું તત્કાળ મૃત્યુ થઈ શકે છે. તેમને ‘મર્મસ્થાન’ તરીકે સંબોધવામાં આવે છે.

દેશની યુવાપેઢીને નિ:સત્ત્વ બનાવનારી વર્તમાન શિક્ષણપદ્ધતિ !

ભાવિ હિંદુ રાષ્ટ્રમાં (સનાતન ધર્મ રાજ્યમાં) યુવાપેઢી નિ:સત્ત્વ કરનારી નહીં, જ્યારે સાત્ત્વિક અને રાષ્ટ્ર-ધર્મપ્રેમી બનાવનારી શિક્ષણપદ્ધતિ હશે !’

મુખ્ય પ્રવાહના વિરોધમાં !

ભારતીય સંસ્કૃતિનો અનાદર પદ્માવતી ચલચિત્રને કારણે થઈ રહ્યો છે. ભારતની જેવી પ્રાચીન સંસ્કૃતિ છે, તેવો જ ઉજ્જવળ તેનો ઇતિહાસ પણ છે. ભારતીઓ માટે આ ગૌરવની વાત છે.

શ્રી ગણપતિની વિશિષ્ટતાઓ

મહાભારત લખવા માટે મહર્ષિ વ્યાસને એક બુદ્ધિમાન લહિયો જોઈતો હતો. તે કાર્ય કરવા માટે તેમણે શ્રી ગણપતિની જ પ્રાર્થના કરી હતી.

પ્રદોષ વ્રતનું મહાત્મ્ય

જીવે ગતજન્મે કરેલા પાપોને કારણે લાગેલા વિવિધ પ્રકારના દોષોનું નિવારણ કરવા માટે તેમજ શિવજીને પ્રસન્ન કરી લેવા માટે રાત્રિકાળ દરમિયાન કરવામાં આવતું વ્રત.

વિકાર-નિર્મૂલન માટે નામજપ ( ભાગ ૨ )

કેટલીકવાર વ્યક્તિની જન્મકુંડલી અથવા નાડીભવિષ્યમાં વિશિષ્ટ ગ્રહપીડા અને તે અનુસાર રહેલા વિકારોનો ઉલ્લેખ કરેલો હોય છે. તે પ્રમાણે વ્યક્તિને જો વિકાર હોય, તો તેણે તે વિકારના નિર્મૂલન માટે અન્ય કોઈ નામજપ કરવાને બદલે ગ્રહપીડા દૂર કરી શકે તેવો નામજપ કરવો, તેના માટે લાભદાયક હોય છે.

પરાત્‍પર ગુરુ ડૉ. જયંત આઠવલેજીનો ગુરુકાર્ય વિશે રહેલો કૃતજ્ઞતાભાવ !

જાણે કેમ મેં પહેલાં કરેલી પ્રાર્થના ધ્‍યાનમાં લઈને ગુરુદેવે મને ઘણાં પુસ્‍તકો લખવાનો આશીર્વાદ આપ્‍યો. હવે શાસ્‍ત્રીય ભાષામાં ધર્મશિક્ષણ આપનારા અનેક ગ્રંથોની નિર્મિતિ થઈ રહી છે.

પ.પૂ. રામાનંદ મહારાજ

૭ માર્ચના દિવસે પ.પૂ. રામાનંદ મહારાજની પુણ્યતિથિ નિમિત્તે તેમના ચરણોમાં કોટિ-કોટિ પ્રણામ !

દેવપૂજા માટે ઉપયોગમાં લેવાતી સાધનસામગ્રીનું  અધ્યાત્મશાસ્ત્રીય  મહત્ત્વ

પૂજાવિધિમાંથી દેવતાની કૃપા થઈ રહેવા માટે તરભાણું, પૂજાની તાસક, હળદર કંકુની વાટકીઓ, આરતિયું, ઘંટડી, મોટી દીવી, શંખ, કળશ ઇત્યાદિ સાધનસામગ્રી આ મહત્ત્વની કડી છે.