દૂરચિત્રવાણી અને મોબાઈલના દુષ્પરિણામ

ભારતમાં ‘ડીશ ઍંટીના’ આવ્યું ત્યારથી દૂરચિત્રવાણી પર ૨૪ કલાક વિવિધ કાર્યક્રમો દેખાય છે. આ કાર્યક્રમ જોવામાં બાળકોનો અમૂલ્ય સમય વેડફાય છે અને પછી તેમને અભ્યાસ માટે પૂરતો સમય મળતો નથી.

સદગુરુ (સૌ.) અંજલી ગાડગીળની સેવા વિશે અનુભવેલાં સૂત્રો અને તેમણે સાધના વિશે કરેલું માર્ગદર્શન

હું સાધકોના ઘરે જઈને તેમને મળું છું. કોઈકની આર્થિક સ્થિતિ સારી ન હોય, તો હું તેમના ઘરે જતી વેળાએ દૂધની થેલી, રસોઈ બનાવવા માટે શાકભાજી ઇત્યાદિ લઈ જાઉં છું.

વિકાર-નિર્મૂલન માટે ખાલી ખોખાંના ઉપાય – ( ભાગ- ૨ )

સંત-મહાત્માઓ, જ્યોતિષીઓ ઇત્યાદિના કહેવા અનુસાર આગામી કાળ એટલે ભીષણ આપત્કાળ છે અને આ કાળમાં સમાજે અનેક વિપદાઓનો સામનો કરવો પડશે. આપત્કાળમાં પોતાનું અને કુટુંબીજનોના પણ આરોગ્યનું રક્ષણ કરવું, આ એક મોટું આવાહન જ હોય છે.

વિકાર-નિર્મૂલન માટે નામજપ – ભાગ ૧

વર્તમાનમાં સમગ્ર જગત્માં નૈસર્ગિક આપત્તિઓ આવી રહી છે અને ભવિષ્યમાં તે વધવાની છે. સંત-મહાત્માઓ, જ્યોતિષો ઇત્યાદિઓના કહેવા પ્રમાણે પણ આગામી કાળ ભીષણ સંકટકાળ હશે અને આ સમયગાળામાં સમાજને અનેક વિપદાઓનો સામનો કરવો પડશે.

ધર્મશિક્ષિત થઈને દેવતાઓનું વિડંબન આ રીતે રોકો !

‘આવો માલ અમે નહીં લઈએ, તેમજ જ્યાં સુધી તમે આવા ઉત્પાદનોનું વેચાણ બંધ કરશો નહીં, ત્યાં સુધી અમે તમારી પાસેથી અન્ય કરિયાણું પણ નહીં લઈએ; કારણકે અમે અમારા દેવતાઓનું અપમાન સહન કરી શકીએ નહીં.’

‘રિપ્ડ જીન્સ’ નામક વિકૃતિ !

ફાટેલાં કપડાં નિયમિત રીતે પહેરનારી વ્યક્તિના વ્યક્તિમત્ત્વ પર કાળાંતરે નકારાત્મક પાલટ થઈ શકે છે. તેને કારણે આ વિશે વધારે સંશોધન કરીને યુવકોમાં જાગૃતિ કરવાની અને પશ્ચિમી વિકૃતિને તગેડી મૂકવાની હવે આવશ્યકતા નિર્માણ થઈ છે.

જમતી વેળાએ પાળવાના આચાર બાબતે પ.પૂ. પાંડે મહારાજજીએ કરેલું માર્ગદર્શન

જમતી વેળાએ બોલવું નહીં,’ એવું શાસ્ત્રમાં કહ્યું છે. જમતી વેળાએ બોલવાથી મન બહિર્મુખ બને છે. તેને કારણે આપણા પરના રજ-તમનો પ્રભાવ વધે છે; તેથી મૌનવ્રત પાળવું.

કાળા અને ધોળા રંગના પહેરવેશનું આધ્યાત્મિક ત્રાસ ધરાવતા સાધક પર થનારું પરિણામ

તીવ્ર આધ્યાત્મિક ત્રાસ ધરાવતા સાધકમાં પરીક્ષણના આરંભમાં પુષ્કળ નકારાત્મક ઉર્જા હતી, તેમજ તેનામાં અનિષ્ટ શક્તિનું અસ્તિત્વ પણ હતું. આ બન્નેનું પરિણામ તેના પ્રભામંડળ પર પણ થયું હતું અને તેનું પ્રભામંડળ ત્રાસદાયક શક્તિથી ભારિત થયું હતું.

‘ચિત્ર ભણી જોવાની ‘ધર્મદૃષ્ટિ’ કેવી હોવી જોઈએ ?’ એ શીખવનારા સદગુરુ (ડૉ.) પિંગળેકાકા !

‘આજે પુરુષ મહિલાઓના હાથમાં બંગડીઓ પહેરાવે છે. ઘણીવાર આ લોકો પરધર્મીય હોય છે. પ્રત્યક્ષમાં આપણી સંસ્કૃતિમાં મહિલા જ મહિલાના હાથમાં બંગડીઓ પહેરાવતી, આ બાબત સદર રાજપૂત સ્ત્રીના ચિત્રણ દ્વારા ધ્યાનમાં આવે છે.