સપ્તલોકની સંકલ્પના પર આધારિત અને પ્રગત સ્થાપત્યશાસ્ત્રનું ઉદાહરણ રહેલું ઇંડોનેશિયા ખાતેનું પરબ્રહ્મ મંદિર ! (પૂર્વાર્ધ)

કલ્પવૃક્ષ એટલે સર્વ સુખો પ્રદાન કરનારું વૃક્ષ. સ્વર્ગમાં સર્વ સુખો મળે છે, તેના પ્રતીક તરીકે કલ્પવૃક્ષ બતાવ્યું છે.

સૂર્યનમસ્કાર

જે લોકો સૂર્ય ભગવાનને પ્રતિદિન નમસ્કાર કરે છે, તેઓ સહસ્રો જન્મ સુધી દરિદ્ર થતા નથી.

ગણેશતત્ત્વ આકર્ષિત અને પ્રક્ષેપિત કરનારી કેટલીક રંગોળીઓ

સાત્ત્વિક રંગ રંગોળીઓમાં પૂરવા; કારણકે આવા રંગોને કારણે રંગોળીની સાત્ત્વિકતા અધિક થવામાં સહાયતા થાય છે.

જગતમાં અત્યંત જાગૃત જ્વાલામુખી રહેલા ઇંડોનેશિયામાંના પર્વતો બ્રોમો, સુમેરુ અને મેરાપીના દર્શન

સુમેરુ પર્વતનું સ્થાન આપણે શ્રી મહાલક્ષ્મીજીના ઉત્પત્તિ સ્થાન તરીકે કહી શકીએ. જ્યારે અમે સર્વ સાધકો અહીં શ્રી મહાલક્ષ્મીજીનું વર્ણન કરી રહ્યા હતા અને વિષ્ણુસ્તુતિ ગાઈ રહ્યા હતા, તે જ સમયે સુમેરુ પર્વતના ગર્ભમાં વિસ્ફોટ થયો

સનાતનની ગ્રંથમાલિકા ‘આગામી આપત્કાળની સંજીવની’માંની ઉપમાલિકા ‘બિંદુદબાણ’ !

‘શરીર પર આવેલા વિશિષ્ટ બિંદુઓ પર દબાણ આપીને આંતરિક અવયવો કાર્યાન્વિત કરવા અને તેના દ્વારા વ્યક્તિનું આરોગ્ય સુધારવું’ એટલે ‘બિંદુદબાણ ઉપાય’

બિંદુદબાણ ઉપાય (ઍક્યુપ્રેશર)

ભારતમાં ૫,૦૦૦ વર્ષોથી બિંદુદબાણ ઉપાયપદ્ધતિ પ્રચલિત હોવાનો સુશ્રુત સંહિતામાં ઉલ્લેખ છે. સોળમા શતકમાં બિંદુછેદન ઉપાયપદ્ધતિની જનની રહેલી ઉપાયપદ્ધતિની માહિતી અમેરિકા સ્થિત ‘રેડ’ ઇંડિયન’ લોકોને હતી.

રિફ્લેક્સૉલૉજી (હાથ-પગના તળિયા પરનું બિંદુદબાણ)

આપત્કાળમાં આવી પડતી સમસ્યાઓ અને વિકારોનો સામનો કરવાની પૂર્વતૈયારીના એક ભાગ તરીકે સનાતન સંસ્થા ‘આગામી આપત્કાળમાંની સંજીવની’ નામક ગ્રંથમાલિકા (હિંદી ભાષામાં) સિદ્ધ કરી રહી છે.

સ્વભાવદોષ દૂર કરવા માટે ‘સ્વભાવદોષ -નિર્મૂલન પ્રક્રિયા’ !

પોતાના દ્વારા થયેલી અયોગ્ય બાબતો સંબંધે અંતર્મનને (ચિત્તને) યોગ્ય બાબત કરવાનો ઉપાય સૂચવવો, એટલે ‘સ્વયંસૂચના’ છે. એક સૂચના પાંચ વાર મનમાં બોલવી.

અધિક માસનું મહત્ત્વ, આ કાળમાં કરવાના વ્રતો અને તે પાછળનું શાસ્ત્ર !

અધિક મહિનાને ‘મલમાસ’ પણ કહેવાય છે. અધિક મહિનામાં મંગળ કાર્યને બદલે વિશેષ વ્રત અને પુણ્યકારક કૃત્ય કરવામાં આવે છે; તેથી તેને ‘પુરુષોત્તમ મહિનો’  એમ પણ કહેવાય છે.

પરાત્પર ગુરુ ડૉ. જયંત આઠવલેજીના નિવાસી ઓરડામાં અને પરિસરમાં થયેલા બુદ્ધિઅગમ્ય પાલટ !

‘સનાતનના સાધકો આધ્યાત્મિક સંશોધનનો દૃષ્ટિકોણ રાખીને સાધનાને કારણે વ્યક્તિનું અંતર્મન, બાહ્યમન અને શરીર પર થનારા પરિણામોનો અભ્યાસ કરી રહ્યા છે.