આરતીનું મહત્ત્વ
આરતીઓની નિર્મિતિ કળિયુગમાં થઈ; કારણકે કળિયુગના જીવો અન્ય યુગોના જીવોની સરખામણીમાં ઓછા સાત્ત્વિક હોવાથી સંતોએ તાલ અને વાદ્યોનો ઉપયોગ કરીને મનોરંજનયુક્ત ઘટકો દ્વારા તેઓને ઈશ્વર તરફ લઈ જવાનો પ્રયત્ન કર્યો.
આરતીઓની નિર્મિતિ કળિયુગમાં થઈ; કારણકે કળિયુગના જીવો અન્ય યુગોના જીવોની સરખામણીમાં ઓછા સાત્ત્વિક હોવાથી સંતોએ તાલ અને વાદ્યોનો ઉપયોગ કરીને મનોરંજનયુક્ત ઘટકો દ્વારા તેઓને ઈશ્વર તરફ લઈ જવાનો પ્રયત્ન કર્યો.
હિંદુ ધર્મમાં શુદ્ધિનું અત્યંત મહત્વ છે. આ શુદ્ધિ કેવળ બાહ્ય નહીં, પરંતુ આંતરિક પણ હોવી જરુરી છે, હિંદુ ધર્મની આવી વિશેષતા છે.
આ સમયગાળામાં બ્રહ્માંડમાંથી આપ, તેજ અને વાયુ યુક્ત ચેતનાપ્રવાહોનું પૃથ્વી પર આગમન અધિક પ્રમાણમાં થાય છે. તેથી વાતાવરણમાં દેવતાઓનાં તત્વનું પ્રમાણ પણ વધારે હોય છે.
‘અંધ:કારને દૂર કરીને તેજનો વર્ષાવ કરનારો તહેવાર છે ‘દિવાળી’ ! દિવાળીમાં પ્રત્યેક ઘરમાં દીવડા પ્રજ્વલિત કરવાની પરંપરાનો પ્રાચીન કાળથી અર્થાત્ ત્રેતાયુગમાં આરંભ થયો.
શ્રીલંકામાં શ્રીરામ, સીતા, હનુમાનજી, લક્ષ્મણ, રાવણ અને મંદોદરી સાથે સંબંધિત અનેક સ્થાનો, તીર્થ, ગુફાઓ, પર્વતો તેમજ મંદિરો છે. ભક્તો તેમજ કેટલીક આધ્યાત્મિક સંસ્થાઓએ દ્વારા તેમાંના ૪૭ સ્થાનોની જાણકારી શોધી કાઢી છે.
બાંગલાદેશમાં વસતા હિંદુઓનું દુર્દૈંવ એમ છે કે, તેમને શક્તિપીઠનું મહત્વ જ્ઞાત નથી. તેને કારણે અનેક હિંદુઓ શ્રી ભવાની દેવીના દર્શન લેવાને બદલે પર્વત પર રહેલા ચંદ્રશેખરના દર્શન કરવા માટે અગ્રક્રમ આપે છે.
‘નાથદ્વારા (રાજસ્થાન) સ્થિત મંદિરમાં શ્રીનાથજી (શ્રીકૃષ્ણ ભગવાને ગોવર્ધન પર્વત ઉપાડેલું રૂપ)ના વસ્ત્ર અને અલંકાર તિથિ અનુસાર જુદા જુદા હોય છે.
હિંદુ સંસ્કૃતિમાં ૧૬ સંસ્કારોનું વિશેષ મહત્ત્વ છે. ઉપનયન સંસ્કાર પછી છોકરાને ૭ ડગલાં ઉત્તર દિશામાં, અર્થાત્ કાશ્મીરની દિશામાં ચાલવા માટે કહેવામાં આવે છે
તૃપ્ અર્થાત્ સંતુષ્ટ કરવું. તૃપ્ ધાતુથી તર્પણ શબ્દની ઉત્પત્તિ થઈ છે. દેવ, ઋષિ, પિતર અને માનવોને જલાંજલિ (ઉદક) આપીને તૃપ્ત કરવા, અર્થાત્ તર્પણ કરવું.
જગતનો પ્રથમ અસ્તિત્વમાં આવેલો અને વર્તમાનમાં પણ ઉપયોગમાં લેવાતો બાંધ ભારતમાં છે, એ આપણાંમાંથી કેટલા જણ જાણતા હશે ?