શાસ્ત્રીય ગાયક શ્રી. પ્રદીપ ચિટણીસે કરેલા શાસ્ત્રીય ગાયનનો આશ્રમમાંની દેશી ગાયો પર થયેલા પરિણામનો અભ્યાસ !
રાગનું ગાયન ચાલુ હતું ત્યારે ૪ ગાયોએ એકજ સમયે ગોમૂત્રનું ઉત્સર્જન કર્યું. બીજી બાજુ ૧૦ થી ૧૫ ગાયો બાંધી હતી. તેમાંની એક ‘ચિત્રા’ નામક અને કપિલા ગાયનું ધ્યાન લાગ્યું હતું.