વિએતનામ માટે આદર્શ બનેલા છત્રપતિ શિવાજી મહારાજ !

થોડા વર્ષો પહેલાં વિએતનામનાં મહિલા પરરાષ્ટ્રમંત્રી ભારત ભ્રમણ માટે આવ્યા હતાં. રાજકીય શિષ્ટાચાર અનુસાર તેમને લાલ કિલ્લો અને મહાત્મા ગાંધીની સમાધિ બતાવવામાં આવ્યા.

જ્‍યેષ્‍ઠા ગૌરી

ભાદરવા માસમાં આવનારા ગૌરી (દેવી)-પૂજન કરીને અખંડ સૌભાગ્‍યપ્રાપ્તિ માટે સ્‍ત્રીઓ આ વ્રત કરે છે.

હૃદયરોગની શસ્‍ત્રક્રિયામાં ગાયત્રીમંત્ર અને ૐકારના વિશ્‍વવ્‍યાપી ચમત્‍કારી પરિણામોનાં કેટલાંક ઉદાહરણો

દેહલી સ્‍થિત એસ્‍કૉર્ટ હૃદય સંસ્‍થાનના સંચાલક (નિર્દેશક) ડૉ. નરેશ ત્રેહનનો એવો અનુભવ છે કે, રુગ્‍ણની હૃદયરોગની શસ્‍ત્રક્રિયા કરવા પહેલાં તેના દ્વારા જો ‘ૐ’નું ઉચ્‍ચારણ કરાવીએ, તો તેનો તેને ઘણો ફાયદો થાય છે. – ટાઇમ્‍સ ઑફ ઇંડિયા, (૧૪.૨.૨૦૦૩)

કારતક એકાદશી

કારતક સુદ એકાદશીના દિવસે દેવતા નિદ્રામાંથી ઉઠે છે (કાર્યરત થાય છે), એટલે તેને ‘પ્રબોધિની (બોધિની, દેવોત્‍થાની) એકાદશી’ એમ કહે છે.

હિંદુ રાષ્‍ટ્ર-સ્‍થાપના માટે આ કરો !

‘ખરૂંજોતાં પ્રત્‍યેક ૫ વર્ષો ઉપરાંત ચૂંટણી આવ્‍યા પછી રાજકીય પક્ષો જેવી રીતે જાગૃત થઈને કાર્યરત થવા લાગે છે, તેવી જ રીતે આપણી હિંદુત્‍વવાદી સંગઠનાઓનું કાર્ય થવું જોઈએ નહીં.

ગુરુકૃપાયોગ

ઈશ્‍વરપ્રાપ્‍તિ હેતુ દર દિવસે ઓછામાં ઓછા બે-ત્રણ કલાક શરીર, મન અને/અથવા બુદ્ધિ દ્વારા જે પ્રયત્ન કરવામાં આવે છે, તેને ‘સાધના’ કહેવાય છે.