શાસ્ત્રીય ગાયક શ્રી. પ્રદીપ ચિટણીસે કરેલા શાસ્ત્રીય ગાયનનો આશ્રમમાંની દેશી ગાયો પર થયેલા પરિણામનો અભ્યાસ !

રાગનું ગાયન ચાલુ હતું ત્‍યારે ૪ ગાયોએ એકજ સમયે ગોમૂત્રનું ઉત્‍સર્જન કર્યું. બીજી બાજુ ૧૦ થી ૧૫ ગાયો બાંધી હતી. તેમાંની એક ‘ચિત્રા’ નામક અને કપિલા ગાયનું ધ્‍યાન લાગ્‍યું હતું.

કાશ્‍મીરનાં ગ્રામદેવતા શ્રી શારિકાદેવી

‘વિશેષ તદ્વૈત’ અનુસાર ‘શ્રી’ એટલે ભગવંતનાં પત્ની છે અને તે ઈશ્‍વર તેમજ માનવી વચ્‍ચે કડી બની રહેવાનું કાર્ય કરે છે.

‘પંજાબશાર્દૂલ’ હુતાત્‍મા ઉધમસિંહ !

‘‘મેં આ કૃત્‍ય કર્યું છે, કારણકે તે મરવાને જ લાયક હતો. તે મારા દેશનો ગુનેગાર હતો. તેણે મારા દેશબાંધવોની અસ્‍મિતા કચડી નાખવાનો પ્રયત્ન કર્યો, મેં તેને કચડી નાખ્‍યો. હું ગત ૨૧ વર્ષ પ્રતિશોધ (બદલો વાળવાની શોધ)માં હતો, તે હવે પૂર્ણ થઈ છે.

અલંકારમાં દેવતાનાં ચિત્રો મઢાવવા યોગ્‍ય કે અયોગ્‍ય ?

અધ્‍યાત્‍મમાં ઉદ્દેશને વધારે મહત્વ આપ્‍યું છે. તેથી જો એકાદ ‘અલંકારમાંથી ચૈતન્‍ય મળે અથવા અલંકાર પરિધાન કરવાથી પોતાના પર આધ્‍યાત્‍મિક ઉપાય થાય.

આધ્‍યાત્‍મિક દૃષ્‍ટિએ લાભદાયક અને સહસ્ર વર્ષો કરતાં જૂની પરંપરા ધરાવનારું ‘આયુરગૃહ’, અર્થાત્ આયુર્વેદિક ઘર !

વર્તમાન ઘોર આપત્‍કાળમાં પણ કેરળ રાજ્‍યમાં આયુરગૃહ બનાવવાની પ્રાચીન કળા આજે પણ જીવિત છે, જ્‍યારે ભૂતકાળમાં તે કેટલી પરિપૂર્ણ અને વિકસિત હશે, તેની આપણે કલ્‍પના કરી શકીએ.

ગીતા જયંતી નિમિત્તે.. (માગશર સુદ પક્ષ ૧૧)

ઇંદ્રિયો એટલી પ્રબળ અને ચંચળ છે કે હે અર્જુન, ઇંદ્રિયોને નિયંત્રણમાં રાખવા માટે પ્રયત્નરત વિવેકી પુરુષના મનને પણ તેઓ પોતાની ભણી બળજબરાઈથી ખેંચી લે છે.

યુદ્ધની સિદ્ધતા, પ્રત્‍યક્ષ યુદ્ધ અને નાગરિક !

વર્તમાનમાં સમાજને ‘દેશ માટે સીમા પર જઈને પ્રાણત્‍યાગ કરવા કરતાં જુદો કાંઈ ત્‍યાગ કરવાનો હોય છે’, એ જ જ્ઞાત નથી; કારણકે ગત ૭૧ વર્ષમાં રાજ્‍યકર્તાઓએ સમાજને એવું કાંઈ શીખવ્‍યું જ નથી.

આગામી ભીષણ આપત્‍કાળની દૃષ્‍ટિએ પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીનું કાર્ય

મહાભયંકર આપત્તિમાંથી બચી જઈએ, તો જ આ ઉપચાર પદ્ધતિનો ઉપયોગ કરી શકાય છે ! આવી આપત્તિમાં આપણને કોણ બચાવી શકે, તો કેવળ ભગવાન જ !

વર્ષ ૧૮૫૭ના સ્‍વતંત્રતાસંગ્રામમાંના પહેલા ક્રાંતિકારી મંગલ પાંડે !

ભારતની પવિત્ર ભૂમિ પરથી વહેનારું ગોરા અધિકારીનું લોહી અને સામેના ધર્માભિમાની સિપાહી જોઈને કર્નલ વ્‍હીલર તેના બંગલા ભણી ભાગી ગયો.