શ્રીકૃષ્‍ણની ઉપાસના

જગદ્‌ગુરુ કૃષ્‍ણને વંદન કરું છું. સર્વ દેવોમાં કેવળ શ્રીકૃષ્‍ણને જ જગદ્‌ગુરુ સંબોધવામાં આવ્‍યા છે. તેનું કારણ એમ છે કે, તેમણે કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગ ઇત્‍યાદિ યોગમાર્ગ શીખવ્‍યા છે.

જગદ્‌ગુરુ ભગવાન શ્રીકૃષ્‍ણની વિવિધ ગુણવિશિષ્‍ટતાઓ !

ભગવાન શ્રીકૃષ્‍ણ પ્રત્‍યેકના ઇંદ્રિયકર્મોના પરમ નિર્દેંશક (માર્ગદર્શક) છે. તેથી તેમને ‘હૃષિકેશ’ સંબોધવામાં આવે છે. ‘હૃષીક’ એટલે ઇંદ્રિયો. તેમના ઈશ, તે હૃષિકેશ.

પાંડવ પંચમી

હે શ્રીકૃષ્‍ણ, જે પ્રમાણે આપના આદેશનું પાલન કરીને પાંડવોએ કૌરવ વિરુદ્ધ યુદ્ધ કરીને વિજય મેળવ્‍યો, પાંડવોએ જે રીતે આપની આજ્ઞાનું પાલન કર્યું, તે પ્રમાણે અમને પણ ગુરુદેવનું આજ્ઞાપાલન કરીને અમારામાં રહેલા દોષો પર વિજય મેળવીને આપના જેવા ગુણ અમારામાં પણ આત્‍મસાત થવા દો. અમારા બધા પર આપની કૃપા સતત રહેવા દો.

પ્રાચીન ભારતીય જ્ઞાનપીઠો

તક્ષશિલા નગરીની સ્‍થાપના ભરતે તેના દીકરાના અર્થાત્ તક્ષના નામે કરી. આગળ અહીં જ વિદ્યાપીઠ સ્‍થાપન થયું. જાતક કથાઓમાં તક્ષશિલા વિદ્યાપીઠ વિશે ઘણી માહિતી મળે છે. આ કથાઓમાં ૧૦૫ ઠેકાણે તક્ષશિલા વિદ્યાપીઠના સંદર્ભો મળે છે.

આધ્‍યાત્‍મિક ઉપાયો માટે ‘દશપ્રણવી ગાયત્રી મંત્ર’

મંત્રપઠન કરતી વેળાએ આહાર અને આચારના નિયમોનું પાલન કરવું આવશ્‍યક છે, તો જ તે મંત્રનો યોગ્‍ય પ્રમાણમાં લાભ થાય છે. આહાર અને આચારના નિયમોનું જો પાલન ન કરીએ, તો તેમાંથી નિર્માણ થનારા દોષોનું નિરસન કરવા માટે મંત્રશક્તિનો વ્‍યય થાય છે; તેથી મંત્રપઠન કરનારાઓને અપેક્ષિત લાભ થતો નથી.

દુષ્‍ટોનું નિર્દાલન કરવા માટે બ્રાહ્મ અને ક્ષાત્ર તેજયુક્ત યોદ્ધાવતાર ભગવાન પરશુરામ !

‘આ બાણ પશ્‍ચિમ દિશામાં જે ઠેકાણે પડશે, તેટલી પહોળાઈ ધરાવતો અને સહ્યાદ્રી પર્વતની લંબાઈ જેટલો પ્રદેશ મને આપ !, આ રીતે સમુદ્રનો જે પૃષ્‍ઠભાગ ઉપર આવ્‍યો, તે ભૂમિને અપરાન્‍ત કહેવાય છે. કન્‍યાકુમારીથી ઉત્તર ભણી ભૃગુકચ્‍છ સુધીનો આ પ્રદેશ છે.

તામિલનાડુ ખાતેના દેવાલયોમાંના અલૌકિક દેવદર્શન

દેવાલયોની આવી સ્‍થિતિ નિર્માણ થવા પાછળનું કારણ એટલે વર્તમાનની મોટાભાગની જનતા ધાર્મિક નથી રહી. તેમના દ્વારા સાધના થતી નથી. તેમની નીતિનું પતન થયું છે તેમજ તેમના દ્વારા અધર્મ પણ થઈ રહ્યો છે. ‘યથા રાજા, તથા પ્રજા !’,

ચંડીવિધાન (પાઠ અને હવન)

સર્વ મંગલવસ્‍તુઓમાં માંગલ્‍યરૂપ એવાં દેવી, કલ્‍યાણદાયિની દેવી, સર્વ પુરુષાર્થ સાધ્‍ય કરાવનારાં દેવી, શરણાગતોનું રક્ષણ કરનારાં દેવી, હે ત્રિનયના, ગૌરી, નારાયણી તમને નમસ્‍કાર છે.

અઝરબૈજાન આ મુસલમાન બહુમતી ધરાવતા દેશમાં ૩૦૦ વર્ષોથી પણ અધિક પ્રાચીન એવું દુર્ગામાતાનું મંદિર !

ઈરાનમાંથી પણ કેટલાક લોકો અહીં પૂજા કરવા માટે આવતા હતા. અહીં કાયમી સ્‍વરૂપના પૂજારીઓ પણ હતા; પરંતુ વર્ષ ૧૮૬૦ પછી અહીં કોઈપણ પૂજારી રહેવા માટે આવેલા નથી.

મંદિરની ભોંય પર સૂઈ રહેવાથી મહિલાઓને સંતાનપ્રાપ્‍તિ થાય છે ! – દેવીભક્તોની શ્રદ્ધા

દેવીનાં મંદિરોમાં ભક્તોની ઘણી ભીડ હોય છે. આવું જ એક મંડી જીલ્‍લાના સિમસ ગામમાં સિમસા માતા દેવીનું મંદિર છે. આ દેવી સંતાનવિહોણી સ્‍ત્રીઓની મનોકામના પૂર્ણ કરતાં હોવાથી  તે સંતાન દાત્રી તરીકે ઓળખાય છે.