શિયાળાના વિકારો પર સહેલા ઉપચાર
વાતાવરણમાં રહેલા કોરાપણાને કારણે ત્વચા અને હોઠ ફાટી જાય છે. (તેમને ચીરા પડે છે.) ખાસ કરીને પગના તળિયા અને હથેળીમાં ચીરા પડે છે. ત્વચા કોરી પડવાથી ખંજવાળ આવે છે.
વાતાવરણમાં રહેલા કોરાપણાને કારણે ત્વચા અને હોઠ ફાટી જાય છે. (તેમને ચીરા પડે છે.) ખાસ કરીને પગના તળિયા અને હથેળીમાં ચીરા પડે છે. ત્વચા કોરી પડવાથી ખંજવાળ આવે છે.
ચૈતન્યની લહેરો ઘનીભૂત કરીને તે આવશ્યકતા પ્રમાણે તે સ્પર્શના માધ્યમ દ્વારા મસ્તિષ્ક પોલાણમાં સંક્રમિત કરે છે. તેથી ઓછા સમયગાળામાં દેહ સાત્વિક સ્પંદનો ગ્રહણ કરવામાં સંવેદનશીલ બનીને દેહની શુદ્ધિ થાય છે.
ભારતને ઋષિ-મુનિઓની શ્રેષ્ઠ પરંપરા મળી છે. ઋષિ-મુનિઓએ લખેલા વેદ, ઉપનિષદો, પુરાણો ઇત્યાદિ ગ્રંથો માનવીને સર્વંકષ જ્ઞાન પ્રદાન કરે છે.
મહારાજા પ્રતાપ સિંહજીએ વર્ષ ૧૯૧૨માં આ મંદિર બંધાવ્યું હતું. ત્યાર પછી મહારાજા હરિ સિંહજીએ મંદિરની દેખભાળ અને સુશોભીકરણ કર્યું.
નવી પેઢીએ જનરલ જી.ડી. બક્ષીનું ‘બોસ, ધ ઇંડિયન સામુરાઈ’ આ પુસ્તક અગત્યતાપૂર્વક વાંચવું જોઈએ. આ ધારિકા અથવા દસ્તાવેજો હાલમાં જ સાર્વજનિક થવાથી ગાંધીજીના સત્ય અને અહિંસાને કારણે નહીં પણ સુભાષચંદ્ર બોસને કારણે ભારત સ્વતંત્ર થયો હોવાનું સ્પષ્ટ થાય છે.
વાતાવરણમાં સારી અને અનિષ્ટ શક્તિઓ કાર્યરત હોય છે. સારી શક્તિઓ સારા કાર્ય માટે મનુષ્યને સહાયતા કરે છે, જ્યારે અનિષ્ટ શક્તિઓ તેને ત્રાસ આપે છે.
સદર ધુનિમાં પૂજારી કેવળ લાકડા નાખે છે. ‘તેની જે રાખ થાય છે, તે ક્યાં જાય છે ?’, એ આજ સુધી કોઈને પણ સમજાયું નથી.
ત્રિપુરા રાજ્યમાં સ્થિત આગરતલા ગામથી ૨ કલાકના અંતર પર રહેલા ઉદયપૂર ગામમાં ત્રિપુરસુંદરી દેવીનું શક્તિપીઠ છે. ત્રિપુરસુંદરી દેવીનું મંદિર કાચબાના આકારની ટેકડી પર હોવાથી આ સ્થાનને ‘કૂર્મપીઠ’ પણ કહે છે.
હનુમાનજીએ કહ્યું, ‘‘જ્યાં સુધી પૃથ્વી પર પ્રભુ શ્રીરામજીનું નામ છે, ત્યાં સુધી હું અહીં જ રોકાઈશ.’’ તે સમયે પ્રભુ શ્રીરામજીએ હનુમાનજીને તિલક કરીને સિંહાસન પર બેસાડ્યા.
બીજા મહાયુદ્ધમાં જે માણસે હિટલર જેવા પ્રશાસકના એક જ્યેષ્ઠ જનરલ રોમેલને યુદ્ધમાં હરાવ્યો તે ફિલ્ડ માર્શલ મૉંટગૅમેરીએ એક પુસ્તક લખ્યું છે ‘A Concise history of Warfare’ આ પુસ્તકમાં તેમણે જગત્ની મહત્વની લડાઈઓનું સરવૈયું લીધું છે.