આપત્કાળમાં જીવનરક્ષણ માટે કરવાની પૂર્વસિદ્ધતા ભાગ – ૩
આ સમયગાળામાં તે તે પ્રદેશમાંની આબોહવા, ટકનારા પદાર્થો બનાવતી વેળાએ લીધેલી કાળજી ઇત્યાદિ પરિબળો પર પણ આધારિત છે.
આ સમયગાળામાં તે તે પ્રદેશમાંની આબોહવા, ટકનારા પદાર્થો બનાવતી વેળાએ લીધેલી કાળજી ઇત્યાદિ પરિબળો પર પણ આધારિત છે.
અનાજનો સંગ્રહ ભલે ગમે તેટલો કરીએ, તો પણ તે ધીમે ધીમે ખૂટી જાય છે. આવા સમયે અન્નાન્નદશા ન થાય તે માટે પૂર્વસિદ્ધતા તરીકે અનાજનું વાવેતર, ગોપાલન ઇત્યાદિ કરવું આવશ્યક પુરવાર થાય છે.
આપત્કાળમાં વાહન-વહેવાર ખોરવાઈ જાય છે. તેને કારણે સરકારી-યંત્રણા સર્વત્ર સહાયતા માટે પહોંચી શકતી નથી. શાસન કરી રહેલી સહાયતામાં અડચણો આવી શકે છે.
આગળ જળપ્રલય અને ત્રીજું મહાયુદ્ધ થશે. તે સમયે પોતાનું રક્ષણ થવા માટે આ મંત્ર લાભદાયી છે. તેમણે મને દીક્ષા દઈને આ મંત્ર શીખવ્યો.
સાધિકાઓને માસિક ધર્મ સમયે આ યંત્ર સાથે રાખવું નહીં. માસિક ધર્મનો સમયગાળો પૂર્ણ થયા પછી ઉદબત્તીથી શુદ્ધિ કરીને તે સાથે રાખવું.’
સંકટ સમયે સાધકોએ આગળ જણાવેલો શ્લોક સવારે અને સાંજે ૨૧ વાર બોલવો.
શંકરાચાર્યજીના અદ્વૈત તત્વજ્ઞાનના આધાર પર ઊભી છે અને ભાગવતમાંની ભક્તિપ્રક્રિયાથી તેનો શણગાર સજાયેલો છે.
૫,૫૦૦ વર્ષ પહેલાં શ્રીકૃષ્ણ અને પાંડવોએ આ ગણપતિનું પૂજન કર્યું હતું. ‘આ ગણપતિની પૂજા કર્યા પછી શ્રીકૃષ્ણ ભગવાને દ્વારકામાં રહીને ઘણા વર્ષો સુધી રાજ્ય કર્યું’ એવું કહેવામાં આવે છે.
‘ક્રૂરકર્મા મહંમદ ગઝનીએ સોરઠ-સોમનાથનું ભવ્ય મંદિર ધ્વસ્ત કર્યું. ત્યાંની મૂર્તિઓ તોડી નાખી ! સોમનાથનું લિંગ તોડી નાખ્યું !! આ સોરઠ સોમનાથની પ્રતિષ્ઠાપના ૧૩ મે ૧૯૬૫ ના દિવસે ભવ્ય સમારંભ દ્વારા કરવામાં આવી.
આગામી કાળમાં આવનારી ભીષણ આપત્તિઓ સામે રક્ષણ થવા માટે સારી સાધના કરવી અને ભગવાનના ભક્ત થવું આવશ્યક છે.