દત્તનો નામજપ
દેવતાનો નામજપ કરવો, એ કળિયુગમાંની સૌથી સહેલી સાધના છે. દેવતાના ‘તારક’ અને ‘મારક’ આ રીતે બે રૂપો હોય છે.
દેવતાનો નામજપ કરવો, એ કળિયુગમાંની સૌથી સહેલી સાધના છે. દેવતાના ‘તારક’ અને ‘મારક’ આ રીતે બે રૂપો હોય છે.
ચૈત્ર સુદ પક્ષ નવમીના દિવસે શ્રીરામજીનું તત્વ હંમેશાં કરતાં ૧ સહસ્ર ગણું વધારે પ્રમાણમાં કાર્યરત હોય છે; તેથી આ તિથિએ ‘શ્રીરામ જય રામ જય જય રામ ।’ આ નામજપ વધારેમાં વધારે કરવો અને રામતત્વનો લાભ કરી લેવો.
‘આપત્કાળમાં અથવા ભાર્યાના અભાવથી તેમજ તીર્થક્ષેત્રમાં અને સંક્રાંતિના દિવસે આમશ્રાદ્ધ કરવું’, એવું કાત્યાયનનું વચન છે. કેટલાક કારણોસર પૂર્ણ શ્રાદ્ધવિધિ કરવાનું ન બને તો સંકલ્પપૂર્વક ‘આમશ્રાદ્ધ’ કરવું.
વર્તમાનમાં ‘કોરોના’નો ચેપ સર્વત્ર ફેલાઈ રહ્યો છે. ‘આ વિષાણુનો ચેપ લાગે નહીં’, તે માટે વૈદ્યકીય ઉપચાર સાથે જ પ્રતિબંધાત્મક ઉપાય તરીકે, તેમજ પોતાની પ્રતિકારક્ષમતા અને આધ્યાત્મિક તાકાત વધે, એ માટે મંત્ર-ઉપાય પણ કરવા.
આપત્કાળની દૃષ્ટિએ કઈ કઈ વસ્તુઓ ઘરમાં હોવી, એ ક્યારેક એકદમ સૂઝતું નથી. વાચકો આવી વસ્તુઓ સહેલાઈથી વેચાતી લઈ શકે, એ હેતુથી આગળ વિવિધ વસ્તુઓની સૂચિ આપી છે.
વિષાણુઓને કારણે શરદી, ઉધરસ જેવી માંદગી થવાની સંભાવના હોય તો પ્રતિબંધાત્મક ઉપાય તરીકે, તેમજ એવી માંદગી થઈ હોય તો તે વહેલી સાજી થાય, એ માટે આ લેખમાં જણાવ્યા પ્રમાણે પ્રતિદિન ધૂમપાન કરવું.
સોનું, ચાંદી અથવા માટીની મૂર્તિ બનાવવી’, એવો સ્પષ્ટ ઉલ્લેખ હોવાથી આ ઉપરાંત કોઈપણ વસ્તુમાંથી મૂર્તિ બનાવવી એ શાસ્ત્ર અનુસાર અયોગ્ય છે.’
આપત્કાળમાં પેટ્રોલ, ડિઝલ ઇત્યાદિ ઇંધણની અછત જણાશે. આગળ જતાં તો ઇંધણ મળશે પણ નહીં. ત્યારે આવા ઇંધણ પર ચાલનારા દ્વિચક્રી અને ચારચક્રી વાહનો નિરુપયોગી પુરવાર થશે.
વરસાદ પૂરતો ન પડવો, પાણી ઉલેચી લેવાનું પ્રમાણ વધારે હોવું ઇત્યાદિ કારણોસર ભૂગર્ભમાંની પાણીની સપાટી નીચે જાય છે. આગળ જણાવેલા પ્રયત્નો કરીને આ સપાટી વધારવા માટે પ્રયત્નો કરવાથી આજુબાજુના કૂવા, કૂપનલિકા ઇત્યાદિના પાણીમાં વધારો થઈ શકે છે
જેમને શ્રીકૃષ્ણની ‘ષોડશોપચાર પૂજા’ કરવાનું સંભવ નથી, તેમણે ‘પંચોપચાર પૂજા’ કરવી. પૂજન કરતી વેળાએ ‘सपरिवाराय श्रीकृष्णाय नमः ।’ આ નામમંત્ર બોલતાં બોલતાં એક એક ઉપચાર શ્રીકૃષ્ણને અર્પણ કરવો.