પ્રતિકૂળ પરિસ્‍થિતિમાં ગભરાઈ જવાને બદલે સ્‍વયંસૂચના આપીને આત્‍મબળ વધારો !

વર્તમાનમાં ભારત સાથે જ અન્‍ય કેટલાક રાષ્‍ટ્રોમાં ‘કોરોના’ નામક ચેપી વિષાણુનો પ્રાદુર્ભાવ થયો છે. તેથી સર્વત્રનું જનજીવન ડામાડોળ થઈને સર્વસામાન્‍ય નાગરિકોમાં ભયપ્રદ વાતાવરણ નિર્માણ થયું છે. આવી પરિસ્‍થિતિમાં ‘નાનાં-નાનાં કારણોથી મન વિચલિત થવું, ચિંતા થવી, તેમજ બીક લાગીને અસ્‍વસ્‍થ થવું.

મહાપૂર જેવી ભીષણ આપત્‍કાલીન પરિસ્‍થિતિનો સામનો કરવા માટે સાધના કરીને આત્‍મબળ વધારો !

‘માનવીની ભગવાન પર કેટલી અતૂટ અને અઢળ શ્રદ્ધા હોવી જોઈએ’, તે આ ઉદાહરણ પરથી ધ્‍યાનમાં આવે છે. ભક્તિની આવી ઉચ્‍ચ સ્‍થિતિ મેળવવા માટે સાધના વિના પર્યાય નથી.

જળપ્રલયની દૃષ્‍ટિએ ભૌતિક સ્‍તર પર કઈ પૂર્વસિદ્ધતા કરવી ? – ભાગ ૩

‘ભવિષ્‍યમાં આવી સ્‍થિતિ ફરીવાર ક્યારે ઉદ્‌ભવી શકે ?’, તે કાંઈ કહેવાય નહીં. તેથી ‘પૂરગ્રસ્‍ત ક્ષેત્રમાંના નાગરિકોએ કેવી રીતે પૂર્વસિદ્ધતા કરવી ?’

પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીને પોતાના જીવિતકાર્ય વિશે લાગનારી કૃતાર્થતા !

સમગ્ર જગત્‌ની માનવીની સ્‍થિતિ જોઈએ તો તે ભયાનક છે. સત્વપ્રધાન માનવીઓ શોધીને પણ જડતા નથી. આ પરિસ્‍થિતિમાં માનવીનું આગળ શું થશે ?, તેની ચિંતા મને હતી.

હું… સનાતનનું ગ્રંથવિશ્‍વ… પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીનો ધર્મદૂત !

સર્વ સંતો અને જ્‍યોતિષીઓના મત પ્રમાણે આપત્‍કાળનો આરંભ થઈ ગયો છે અને તેની તીવ્રતા દિવસે-દિવસે વધતી જ જવાની છે. ધરતીકંપ, વાવાઝોડું, ટીસુનામી ઇત્‍યાદિ નૈસર્ગિક આપત્તિઓ તેમજ અરાજક, અણુયુદ્ધ જેવી આપત્તિઓનો સામનો કરવો પડશે.

પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીને થયેલી ગુરુપ્રાપ્‍તિ અને તેમણે કરેલો અધ્‍યાત્‍મપ્રચાર !

અધ્‍યાત્‍મપ્રચારના કાર્યની વ્‍યાપ્‍તિ વધ્‍યા પછી પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીએ ૨૩ માર્ચ ૧૯૯૯ના દિવસે સનાતન સંસ્‍થાની સ્‍થાપના કરી.

આયુર્વેદ – અનાદિ અને સ્‍થાયી માનવી જીવનનું શાસ્‍ત્ર

‘વિશ્‍વમાં એકપણ દ્રવ્‍ય એવું નથી કે, જેનો દવા તરીકે ઉપયોગ ન કરી શકાય’ એવું આયુર્વેદે કહ્યું છે. આયુર્વેદે વનસ્‍પતિના ગુણોનું વર્ણન તેના માનવી શરીર પર થનારા પરિણામો પરથી કર્યું છે.

વિદુરનીતિ

એકાદ વૃદ્ધ જ્‍યારે કોઈએ કરેલી સેવા થકી આનંદી અને પ્રસન્‍ન થાય છે અને મનથી (અંત:કરણથી) તે સેવા કરનારાને આશીર્વાદ આપે છે.

જળપ્રલયની દૃષ્‍ટિએ ભૌતિક સ્‍તર પર કઈ પૂર્વસિદ્ધતા કરવી ? – ભાગ ૨

‘ભવિષ્‍યમાં આવી સ્‍થિતિ ફરીવાર ક્યારે ઉદ્‌ભવી શકે ?’, તે કાંઈ કહેવાય નહીં. તેથી ‘પૂરગ્રસ્‍ત ક્ષેત્રમાંના નાગરિકોએ કેવી રીતે પૂર્વસિદ્ધતા કરવી ?’, આ વિશેના માર્ગદર્શક સૂત્રો આગળ જણાવ્‍યા છે.