ઘરના વાવેતરમાંના વનસ્‍પતિનાં પાન-ફૂલોમાંથી બનાવી શકાય તેવા ચા ના વિવિધ પર્યાય

ઘરના વાવેતરમાંનાં પાન-ફૂલોમાંથી બની શકે તેવા આ પર્યાય ઉપલબ્‍ધ છે. નિયમિત એકજ સ્‍વાદની ચા પીવા કરતાં આવા વિવિધ પર્યાયનો ઉપયોગ કરવાથી મન પણ નવીનતામાંનો આનંદ અનુભવી શકશે.

આનંદી જીવનનો માર્ગ દેખાડનારી સનાતન સંસ્‍થાનો પ્રવાસ !

સનાતન પર આવેલા વિવિધ સંકટો જોતા, સનાતનનો વટવૃક્ષ અડગ ઊભો રહ્યો છે, એ દૈવી અનુભૂતિ જ છે. ઈશ્‍વરી કૃપા, સંતગણના અને સચ્‍ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. આઠવલેજીના આશીર્વાદ થકી જ સનાતન સંસ્‍થાએ અધ્‍યાત્‍મના ક્ષેત્રમાં ગરુડ છલંગ ભરી છે.

શ્રી દત્ત ભગવાનના ચિત્રમાં દર્શાવેલાં ત્રિદેવોની કાંતિ ભિન્‍ન હોવી અને એકસરખી હોવી એની પાછળ, તેમજ શ્રી દત્ત ભગવાનની મૂર્તિ ‘ત્રિમુખી અને એકમુખી’ હોવા પાછળનાં આધ્‍યાત્‍મિક કારણો !

શ્રી દત્ત ભગવાનના અનેક મંદિરોમાં શ્રી દત્તની મૂર્તિ ‘ત્રિમુખી’ હોય છે. પુણે પાસેના ‘નારાયણપુર’ ખાતે શ્રી દત્તની એકમુખી મૂર્તિ છે.

દત્ત ભગવાનના ૨૪ ગુણ-ગુરુ

માન-અપમાનનો વિચાર કર્યા વિના જગતને તે પ્રારબ્‍ધ અધીન છે એમ સમજીને, સર્વ ચિંતાઓને ત્‍યજી દઈને બાળકની જેમ રહેવું અને આનંદ માણવો.

આધ્‍યાત્‍મિક પ્રગતિ થવા માટે ઈશ્‍વરે લીધેલી પરીક્ષા

એકવાર નારાદમુનિ ફરતા ફરતા આંબલીના વૃક્ષની નીચે આવે છે. ત્‍યાં એકજણ ઈશ્‍વરપ્રાપ્‍તિ માટે ધ્‍યાન કરતો હતો. તેઓ તેને પૂછે છે, અરે તુ શું કરે છે ? ત્‍યારે તે કહે છે, હું ઈશ્‍વરપ્રાપ્‍તિ માટે ધ્‍યાન કરું છું. ત્‍યારે નારાદમુનિ તેને કહે છે, આ આંબલીના વૃક્ષને જેટલા પાન છે એટલા વર્ષ તને ઈશ્‍વરપ્રાપ્‍તિ માટે લાગશે.

વારાણસી ખાતે સંત કબીર પ્રાગટ્ય સ્‍થળોનું છાયાચિત્રાત્‍મક દર્શન

સંત કબીર ગુરુદેવની પ્રતિક્ષા કરી રહ્યા હતા. તેમણે વૈષ્‍ણવ સંત સ્‍વામી રામાનંદને ગુરુ માન્‍યા હતા; પરંતુ સ્‍વામી રામાનંદે કબીરને શિષ્‍ય તરીકે સ્‍વીકાર કરવાની ના પાડી.

કોલ્‍હાપુર ખાતેનું અતિપ્રાચીન શ્રી એકમુખી દત્ત મંદિર !

મંદિરની પાસે દક્ષિણ બાજુએ ૧ સહસ્ર વર્ષો જૂનું પીપળાનું વૃક્ષ છે. આ પીપળાના વૃક્ષમાં વડલો, ઉમરડો (ઊમરો) અને અન્‍ય બે વૃક્ષો એકજ થડમાંથી ઉગ્‍યાં છે.

દિવસમાં ૪ – ૪ વાર ખાવાનું ટાળો !

‘માણસ સ્‍વાદનો ભોક્તા છે. વિવિધ પ્રકારના સ્‍વાદિષ્‍ટ વ્‍યંજનો ખાવાની આવડત પ્રત્‍યેકને જ હોય છે. ઘણીવાર એવું બને છે કે, અઠવાડિયામાં ઘરે સવારના નાસ્‍તામાં પ્રતિદિન અલગ પદાર્થ બને છે; પણ બપોરના ભોજનમાં ‘એનું એ જ’ એવું થાય છે.

મહર્ષિ અત્રિના સુપુત્ર અને શિવજીના અંશ-અવતાર એવા દુર્વાસઋષિની તપોભૂમિના ભાવપૂર્ણ દર્શન !

સનાતન હિંદુ ધર્મશાસ્‍ત્રોમાં ૮૮ સહસ્‍ત્ર ઋષિઓનો ઉલ્‍લેખ છે. ભારતમાં અનેક ઠેકાણે વિશેષતઃ જ્‍યાં પર્વતો આવેલા છે ત્‍યાં ઋષિઓએ તપસ્‍યા કરી હોવાનાં અનેક સ્‍થાન છે. દેવભૂમિ હિમાચલ પ્રદેશમાં એવા અનેક ગામ છે કે, જે કેવળ ઋષિઓના નામથી જ ઓળખાય છે.

ભગવાન શ્રીકૃષ્‍ણનું અસ્‍તિત્‍વ અનુભવેલા કેટલાંક સ્‍થાનોનું છાયાચિત્રાત્‍મક દિવ્‍યદર્શન !

શ્રીકૃષ્‍ણ જેવા મિત્ર, ગુરુ, મા-બાપ કોઈ નથી, એ જે જાણે, તે સાચો ભક્ત ! ભગવાન શ્રીકૃષ્‍ણને અનન્‍ય ભાવથી શરણ જનારો ભક્ત સંસારસાગરમાંથી મુક્ત થાય છે.