આગામી ત્રીજા મહાયુદ્ધ સમયે આવનારી આપત્તિઓનો પ્રત્‍યક્ષ સામનો કેવી રીતે કરવો ? – ભાગ ૩

સનાતન ગત અનેક વર્ષોથી કહે છે તે આપત્‍કાળ બારણું ખખડાવી રહ્યો છે. ગમે ત્‍યારે તે હવે અંદર પ્રવેશ કરી શકે છે. ગત વર્ષથી ચાલુ રહેલું કોરોના મહામારીનું સંકટ આપત્‍કાળની નાનકડી ઝલક છે. પ્રત્‍યક્ષમાં આપત્‍કાળ આનાથી અનેક ગણો ભયાનક અને અમાનુષ હોવાનો છે.

અવયવ-દાન વિશેનો આધ્‍યાત્‍મિક દૃષ્‍ટિકોણ

વ્‍યક્તિ મૃત્‍યુ પામ્‍યા પછી તેના લિંગદેહને પોતાના દેહની અને ગમનારી વસ્‍તુઓની આસક્તિ વહેલી છૂટતી નથી અને તે વર્ષ દરમ્‍યાન તે ઠેકાણે અટવાઈ જઈ શકે છે.

ગ્રહણ વિશે ફેલાવવામાં આવી રહેલી ગેરસમજો

આપણે સર્વ હિંદુ ભાઈઓ સુજ્ઞ છીએ. આપણે આ ખોટા પ્રચારનો ભોગ બનીએ નહીં અને આપણા મહાન હિંદુ ધર્મશાસ્‍ત્રનું પાલન કરીએ, એટલી જ નમ્ર અપેક્ષા !’

આગામી ત્રીજા મહાયુદ્ધ સમયે આવનારી આપત્તિઓનો પ્રત્‍યક્ષ સામનો કેવી રીતે કરવો ? – ભાગ ૨

માનવે અગ્‍નિહોત્ર કરવાથી તેની ફરતું તેજતત્વનું સંરક્ષણ-કવચ સિદ્ધ થાય છે.

કોરોના કાળમાંના નિર્બંધો સમયે હનુમાન જયંતી આ રીતે ઊજવો !

રાજા દશરથે પુત્રપ્રાપ્તિ માટે  યજ્ઞ કર્યો. ત્યારે યજ્ઞમાંથી અગ્નિદેવ પ્રકટ થઈને તેમણે દશરથની રાણીઓ માટે પાયસ (ખીર, યજ્ઞનો અવશિષ્ટ પ્રસાદ) પ્રદાન કર્યો હતો. દશરથની રાણીઓ પ્રમાણે જ તપશ્ચર્યા કરનારી અંજનીને પણ પાયસ મળ્યું હતું.

કોરોનાના સંકટકાળમાં નિર્બંધો વચ્‍ચે રામનવમી આ રીતે ઊજવો !

રામરાજ્‍યમાંની પ્રજા ધર્માચરણી હતી; તેથી જ તેને શ્રીરામ જેવા સાત્વિક રાજ્‍યકર્તા મળ્યા અને તેઓ આદર્શ રામરાજ્‍ય ઉપભોગી શક્યા.

આપત્‍કાળમાં મહાશિવરાત્રિ કેવી રીતે ઊજવવી ?

કળિયુગમાં નામસ્‍મરણ સાધના કહી છે. મહાશિવરાત્રિના દિવસે ૧ સહસ્ર ગણા કાર્યરત રહેલા શિવતત્વનો આધ્‍યાત્‍મિક સ્‍તર પર લાભ લેવા માટે ‘ૐ નમઃ શિવાય ।’ આ નામજપ વધારેમાં વધારે કરવો.

શનૈશ્‍વર જયંતી

શનિદેવ નીલ અંજન જેવા લાગે છે. તે ભગવાન સૂર્યનારાયણના પુત્ર છે અને સાક્ષાત યમદેવના મોટાભાઈ છે. દેવી છાયા અને ભગવાન સૂર્યના પુત્ર શનિદેવને હું નમસ્‍કાર કરું છું.

પુણ્‍યનદી ગોદાવરી

પ્રતિવર્ષે મહા સુદ એકમ થી દસમી સુધી આ રીતે ૧૦ દિવસ ગોદાવરી નદીના તીર પરના તીર્થક્ષેત્રે ‘શ્રી ગોદાવરી જન્‍મોત્‍સવ’ ઊજવવામાં આવે છે.

પોષક આરોગ્‍ય માટે ‘માખણ’ !

આયુર્વેદના મતમાં માખણ એ અગ્‍નિદીપક અને સ્‍વાદિષ્‍ટ છે. નવા સંશોધન અનુસાર માખણને કારણે અનેક પ્રકારના કિટાણુઓ સામે પચનસંસ્‍થાનું રક્ષણ થાય છે. માખણમાં ઉત્તમ એવી જીવાણુવિરોધી પ્રક્રિયા (એંટીફંગલ ઍક્‍ટિવિટી) છે.