મહત્વની ઔષધી વનસ્‍પતિઓનું ઘરગથ્‍થુ સ્‍તર પર વાવેતર કેવી રીતે કરવું ? ભાગ – ૧

કુંવારપાઠું નિયમિત જોઈતી ઔષધી નથી. દાઝવું-ડામ બેસવો, માસિક ધર્મનો ત્રાસ, ઉધરસ, કફમાં કુંવારપાઠાંનો ઉપયોગ થાય છે.

મહત્વની ઔષધી વનસ્‍પતિઓનું ઘરગથ્‍થુ સ્‍તર પર વાવેતર કેવી રીતે કરવું ? ભાગ – ૩

પેટના વિકાર, ઉધરસ, દમ, તેમજ વાળના વિકાર માટે આ રામબાણ ઔષધ છે. મહાલય પક્ષમાં (પિતૃપક્ષમાં) ભાંગરો આવશ્‍યક છે.

ધર્મવીરતા : ધર્મવીર સંભાજી રાજાના શૌર્યની પરિસીમા !

ઇસ્‍લામ ધર્મ સ્‍વીકાર કરવા માટે ‘કાફીર’ હિંદુઓ પર મુસલમાન આક્રમકોએ કરેલા ક્રૂર, અમાનુષ અને પાશવી અત્‍યાચારોનું ઉદાહરણ એટલે ઔરંગઝેબે છત્રપતિ સંભાજી મહારાજ અને તેમના સહકારી કવિરાજ કલશને આપેલી નરકયાતના !

કોરોના અને અગ્‍નિહોત્રની ઉપયુક્તતા !

ભારતનો સમૃદ્ધ વારસો રહેલા અગ્‍નિહોત્રનો પ્રસાર ડૉ. બર્ક જેવા એક પરદેશી શાસ્‍ત્રજ્ઞ કરે છે, તેમજ કોરોના પર અગ્‍નિહોત્ર ઉપયોગી હોવાનું દૃઢતાથી કહે છે, એ ભારતીયો માટે શરમજનક છે !

ઈશ્‍વરના અંશાત્‍મક ગુણ ધરાવનારા પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજી અને તેમનું કાર્ય !

ઈશ્‍વરે વેદ નિર્માણ કર્યા. ‘યસ્‍ય નિઃશ્‍વસિતં વેદાઃ । અર્થાત્ ‘વેદ ઈશ્‍વરના નિઃશ્‍વાસમાંથી આવ્‍યા છે.

ગ્રહદોષોના માનવી જીવન પર થનારાં દુષ્‍પરિણામ સુસહ્ય થવા માટે ‘સાધના કરવી’ આ સર્વોત્તમ ઉપાય

મંદ પ્રારબ્‍ધ ભોગવાની ક્ષમતા મધ્‍યમ સાધનાથી, મધ્‍યમ પ્રારબ્‍ધ ભોગવાની ક્ષમતા તીવ્ર સાધનાથી, જ્‍યારે તીવ્ર પ્રારબ્‍ધ ભોગવાની ક્ષમતા કેવળ ગુરુકૃપાથી જ પ્રાપ્‍ત થાય છે.

ભગવાન કાર્તિકેયનું સ્વરૂપ રહેલું તેજસ્વી નક્ષત્ર : કૃત્તિકા !

કૃત્તિકા નક્ષત્રમા ૬ મુખ્ય તારા છે. નક્ષત્રની આકૃતિ ધારદાર અસ્ત્રા જેવી છે. આકાશમાં આ નક્ષત્ર ભણી જોવાથી ‘તેમાંથી વરાળ બહાર પડી રહી છે’, તેવું જણાય છે.

આપત્‍કાળમાં આધારસમ અગાસીવાટિકા (ટેરેસ ગાર્ડનિંગ) – ભાગ ૨

ઝાડ પર કીડા અથવા રોગ લાગે, તો તેના પર કડવા લીમડાનો અથવા તંબાકુ, લસણ-મરચાંનો અર્ક કીટકનાશક તરીકે છાંટી શકાય છે. પ્રત્‍યેક સમયે એકજ પ્રકારનો અર્ક વાપરવાને બદલે આ અર્ક અદલા-બદલી કરીને ઉપયોગમાં લેવો.

વૃક્ષારોપણ કેવી રીતે કરવું ?

કોઈપણ ઝાડ કાપવું હોય તો પ્રથમ શાસનની અનુમતિ લેવી. અનુમતિ મળ્યા પછી ઝાડ તોડવાની આગલી રાત્રે તે ઝાડને નૈવેદ્ય ધરાવીને ક્ષમાયાચના કરવી.

શ્રી ગણેશજીનો નામજપ

અહીં આપેલા નામજપની વિશિષ્‍ટતા એટલે પરાત્‍પર ગુરુ ડૉ. જયંત આઠવલેજીના માર્ગદર્શન અનુસાર આ નામજપ સનાતનનાં સાધિકા કુ. તેજલ પાત્રીકરે શાસ્‍ત્રશુદ્ધ પદ્ધતિથી સ્‍વરબદ્ધ કર્યો છે.