વૈશ્વિક મહામારી ફેલાવનારા ‘કોરોના વિષાણુ’ પછી હવે આવેલા ‘ઓમિક્રોન વિષાણુ’ સાથે આધ્યાત્મિક સ્તર પર લડવા માટે આ નામજપ કરો !
નામજપનું ધ્વનિમુદ્રણ સનાતન સંસ્થાના ‘Sanatan.org’ સંકેતસ્થળ પર આપવામાં આવ્યું. તેનો લાભ વિશ્વભરના અનેક લોકોને થયો.
નામજપનું ધ્વનિમુદ્રણ સનાતન સંસ્થાના ‘Sanatan.org’ સંકેતસ્થળ પર આપવામાં આવ્યું. તેનો લાભ વિશ્વભરના અનેક લોકોને થયો.
પરાત્પર ગુરુ ડૉક્ટરજીની વિશિષ્ટતા એટલે તેમણે તેમનામાંની પ્રીતિ સનાતન સંસ્થાના સહસ્રો સાધકોમાં પણ નિર્માણ કરી છે. પોતાના મૂળ નિવાસથી ઘણા કિલોમીટર દૂર જઈને સેવા કરનારા સનાતન સંસ્થાના સાધકો આજે અનોખી કુટુંબભાવનાથી એકબીજા સાથે સંધાઈ ગયા છે.
સનાતન સંસ્થા જિજ્ઞાસુઓને સાધના વિશે માર્ગદર્શન અને શંકાનિરસન કરાવીને ઈશ્વરપ્રાપ્તિનો માર્ગ બતાવે છે. સનાતનના માર્ગદર્શનને કારણે હજીસુધી (૨૧.૧૨.૨૦૨૦ સુધી) ૧૧૫ સાધકો સંત થયા છે અને અન્ય અનેક જણ સંત થવાના માર્ગ પર છે, જ્યારે સેંકડો સાધકોએ સારી રીતે આધ્યાત્મિક ઉન્નતિ કરી છે.
જ્યોતિષશાસ્ત્રનો અભ્યાસ કરતી વેળાએ પ્રત્યેક સમયે પરાત્પર ગુરુ ડૉક્ટરજીની જન્મકુંડલીમાં અનેક નવીનતા સભર સૂત્રોનો અભ્યાસ કરવા મળે છે.
પ્રત્યેક સાધનામાં આ જ ઉદ્દેશ હોય છે, પછી તે ભક્તિમાર્ગ હોય કે પતંજલયોગ હોય, જેને ‘योगश्चित्तवृत्तिनिरोधः ।’ (પાતઞ્જલયોગદર્શન, સમાધિપાદ, સૂત્ર ૨) અર્થાત્ ‘યોગ ચિત્તમાંની વૃત્તિઓનો નિરોધ કરે છે’, એવું કહેવામાં આવ્યું છે.
આ મંદિરની પાસે જ આદ્ય શંકરાચાર્યએ સ્થાપના કરેલું દ્વારકાપીઠ છે. આ ઠેકાણે શંકરાચાર્યના મઠમાં આદ્ય શંકરાચાર્યએ આપેલા નીલમણિમાંનું ચંદ્રમૌલીશ્વર શિવલિંગ છે.
અધર્મ અથવા કુકૃત્યો કરવાથી લોકો વિવિધ પ્રાણીમાત્ર દ્વારા મારી નાખવામા આવે છે.
ઔષધી અને સુગંધી વનસ્પતિ સંશોધન સંચાલનાલય, બોરીયાવી, ગુજરાત (૦૨૬૯૨-૨૭૧૬૦૨) આ ઠેકાણે આ લેખમાં આપેલી વનસ્પતિઓમાંથી તુલસી, કાલમેઘ, શતાવરી અને અશ્વગંધા આ વનસ્પતિઓનું મોટા પ્રમાણમાં વાવેતર કરવું હોય તો તેમનું બીયારણ મળે છે.
કડવા લીમડાની સળીઓનો (ડાળીની કૂમળી ટોચનો) ઉપયોગ નિયમિત રીતે દાંત ઘસવા માટે કરવાથી દાંતનું આરોગ્ય ટકી રહે છે. કડવો લીમડો લોહી શુદ્ધ કરે છે અને ત્વચા વિકારોમાં અત્યંત ઉપયોગી છે.
ચોમાસામાં દૂર્વા નિસર્ગતઃ જ ઉગે છે. આ દૂર્વા કાઢી લઈને આપણી જે જગ્યામાં પાણી પડતું હોય, તેવી જગ્યાએ વાવવા.