ગુરુપૂર્ણિમા
હિંદુ સંસ્કૃતિમાં ગુરુદેવને ભગવાન કરતાંયે મોટું સ્થાન આપ્યું છે; કારણકે, ભગવાન નહીં, ગુરુદેવ સાધકને ઈશ્વરપ્રાપ્તિ કરી લેવા માટે પ્રત્યક્ષ સાધના શીખવે છે, તેની પાસેથી તે કરાવી લે છે અને તેને ઈશ્વરપ્રાપ્તિ પણ કરાવી આપે છે !
હિંદુ સંસ્કૃતિમાં ગુરુદેવને ભગવાન કરતાંયે મોટું સ્થાન આપ્યું છે; કારણકે, ભગવાન નહીં, ગુરુદેવ સાધકને ઈશ્વરપ્રાપ્તિ કરી લેવા માટે પ્રત્યક્ષ સાધના શીખવે છે, તેની પાસેથી તે કરાવી લે છે અને તેને ઈશ્વરપ્રાપ્તિ પણ કરાવી આપે છે !
‘‘આ અન્નપૂર્ણાનગરી છે. અહીં નિરાહાર રહેવાનો પ્રયત્ન કરીશ નહીં. મારા વચન પર જો વિશ્વાસ હોય, તો તારા સર્વ મનોરથ પૂર્ણ થશે. આ કામધેનુ અને આ પોથી લઈને તું અયોધ્યા જા.
શ્રદ્ધ ભટે કહ્યું કે, આ સંશોધન ઘણું જોખમી હતું; કારણકે અમે કર્કરોગની પેશીઓ પર સંશોધન કરી રહ્યા હતા કે, જે અમે એક બાટલીમાં ભરી રાખી હતી. દિવસમાં બરાબર કેટલું ગોમૂત્ર પ્રાશન કરવાથી કર્કરોગ મટી જઈ શકે.
ગોમાતાના દૂધમાં સુવર્ણરંગનું ‘કૅરોટિન’ તત્વ (પદાર્થ) હોય છે, જે શરીરમાં સુવર્ણ ધાતુની પૂર્તિ કરે છે. ગોદૂધની પીળાશ અથવા સોના જેવો રંગ તેમાં રહેલા સુવર્ણતત્વ નો દર્શક છે.
‘રિફાઇંડ’ તેલ માનવી શરીર માટે અત્યંત હાનિકારક હોય છે. તેમજ તેમાં માનવી શરીર માટે ઘાતક ઘટક હોય છે. ‘રિફાઇંડ’ તેલને કારણે માનવી શરીરમાં ‘એલ.ડી.એલ.’ નામનું ઘાતક ઘટક નિર્માણ થાય છે.
શ્રી ગણેશજી ૫૬ રૂપોમાં કાશીક્ષેત્રમાં બિરાજમાન થયા. શ્રી ધુંડીરાજ વિનાયક ભગવાન વિશ્વનાથના પ્રવેશદ્વાર પાસે જ સ્થાપિત થયા.
‘‘તમે મને કયા ભાવથી લઈ જઈ રહ્યા છો ?’’ મહર્ષિ વસિષ્ઠ બોલ્યા, ‘‘હું તને મારી કન્યા તરીકે લઈ જઈ રહ્યો છું.’’ તેથી શરયૂ નદી ‘વસિષ્ઠી’ નામે પણ ઓળખાય છે.
આભ ફાટવાના સમયે કેટલીક મિનિટોમાં જ પ્રચંડ પાણી રેડાયું હોવાથી પાણી શોષી લેવાનું જમીનનું કાર્ય જ થંભી જાય છે અને જ્યાં-ત્યાં પૂર સદૃશ્ય સ્થિતિ નિર્માણ થાય છે.
ઇડગુંજી મંદિરની મુખ્ય મૂર્તિ પણ ચોથા અથવા પાંચમા શતકની છે. આ બે ભુજા ધરાવતી શ્રી ગણેશમૂર્તિ પાષાણ પર ઊભી છે. શ્રી ગણેશજીના જમણા હાથમાં કમળ છે અને બીજા હાથમાં મોદક છે.
દ્વાપરયુગમાંનો આ પ્રસંગ છે. તે સમયગાળામાં આ પ્રદેશમાં મોટા પ્રમાણમાં દુકાળ પડ્યો હતો. વરુણદેવની કૃપા થઈને આ દુકાળનું નિરસન થાય અને વરસાદ પડે, તે માટે અગસ્તિ ઋષિએ આ ઠેકાણે યજ્ઞનો આરંભ કર્યો.