ગુરુ (બૃહસ્પતિ) ગ્રહનો મીન રાશિમાં પ્રવેશ અને આ સમયગાળામાં થનારાં પરિણામ !
ગોચર કુંડળીમાંના (ચાલુ ગ્રહમાન પર આધારિત કુંડળીમાંના) ગ્રહો જો અશુભ સ્થિતિમાં હોય, તો સાધના ન કરનારી વ્યક્તિને વધારે ત્રાસ થવાની સંભાવના છે.
ગોચર કુંડળીમાંના (ચાલુ ગ્રહમાન પર આધારિત કુંડળીમાંના) ગ્રહો જો અશુભ સ્થિતિમાં હોય, તો સાધના ન કરનારી વ્યક્તિને વધારે ત્રાસ થવાની સંભાવના છે.
કળિયુગમાં જ્યાં જ્યાં ભગવાન શ્રીરામના કથા-કિર્તન ઇત્યાદિ થતાં હોય છે, ત્યાં હનુમાનજી ગુપ્ત રૂપથી બિરાજમાન હોય છે.
પંચમુખી હનુમાનજી વિશે અન્ય એક પૌરાણિક કથા પણ છે કે એક ‘મરિયલ’ નામનો દાનવ ભગવાન વિષ્ણુનું સુદર્શન ચક્ર ચોરી જાય છે અને જ્યારે આ વાતની હનુમાનજીને જાણ થાય છે, ત્યારે તેઓ આ ચક્ર પાછું મેળવીને ભગવાન વિષ્ણુને આપવાનો સંકલ્પ કરે છે.
અતિશય કઠોર એવી કસોટીઓ આપતા આપતા ગુર્વાજ્ઞાનું પાલન કરતા કરતા તેમણે ગુરુસેવા કરી. આ સમયે તેઓ ૧૪ વર્ષના હતા. શ્રીતુકામાઈએ તેમનું નામ બ્રહ્મચૈતન્ય પાડ્યું.
રામાયણમાં કથા આવે છે કે હનુમાનજીએ લંકાનાં બધા ઘરો બાળી નાખ્યાં પરંતુ વિભીષણનું ઘર બાળ્યું નહીં. ‘जारा नगर निमिष इक माहिं, एक विभीषण कर गृह नाहिं ।’
ઉનાળાના આહારમાં મીઠા, પચવામાં હલકા, સ્નિગ્ધ, શીત અને દ્રવ પદાર્થો લેવા. શક્કરટેટી, તરબૂચ, મોસંબી, સંતરા, કેળાં, મીઠાં આંબા, મીઠી દ્રાક્ષ, બીલીના ફળો, શેરડી, તાજા નારિયેળ અથવા ત્રોફા, લિંબુ જેવા ફળો ખાવા. પંડોળું, કોળું, ફુદીનો, કોથમીર આહારમાં લેવા. ગાયનું દૂધ અને ઘી લેવા.
પૃથ્વી પર જેટલાં શક્તિપીઠ છે, તે પ્રત્યેક આદિશક્તિ જગદંબેનાં મંદિરની બહાર શ્રી કાળભૈરવનું મંદિર હોય જ છે. એવું કહેવામાં આવે છે કે, દેવીનાં સ્થાનનું રક્ષણ કરવા માટે તે ઠેકાણે કાળભૈરવ હોય છે જ.
વિરોધકોનો આ આક્ષેપ પણ નિરર્થક છે. સમાન નાગરી કાયદો વ્યક્તિગત ધર્મસ્વતંત્રતાના સંદર્ભમાં નથી જ્યારે સાર્વજનિક જીવન સાથે સંબંધિત છે.
પ.પ. શ્રીધરસ્વામીજીએ આ મંદિરમાં ૪ વાર ચાતુર્માસનું વ્રત કર્યું હતું. આ મંદિરમાં જ પ.પૂ. ગોંદવલેકર મહારાજજીના માતાજીએ દેહત્યાગ કર્યો હતો.
નાગદેવતા પોતે સમગ્ર જગત્ની કુંડલિની છે. પંચપ્રાણ અર્થાત પંચૌતિક તત્ત્વો દ્વારા બનેલું શરીરનું સૂક્ષ્મ-રૂપ. સ્થૂળદેહ પ્રાણવિહોણો છે. તેમાં વાસ કરનારો પ્રાણવાયુ, પંચપ્રાણો દ્વારા પ્રાપ્ત થાય છે. પંચનાગ એટલે પંચપ્રાણ.