દેવતાને અન્‍નનો નૈવેદ્ય ધરાવવા પાછળનું શાસ્‍ત્ર

ભાવપૂર્ણ પૂજા અને પ્રાર્થના કરીને દેવતાને અન્‍નનો નૈવેદ્ય ધરાવવાથી, તેના દ્વારા તે દેવતાનું તત્વ અને ચૈતન્‍ય તે અન્‍નમાં વધારે પ્રમાણમાં આકર્ષિત થાય છે. તેનો લાભ પ્રસાદ ગ્રહણ કરનારને થાય છે.

ઉપવાસ

આ વ્રત બાર દિવસોનું હોય છે. વ્રતના આરંભમાં પહેલા ત્રણ દિવસોમાં વ્રત કરનારાએ પ્રત્‍યેક દિવસે ભોજન સમયે બાવીસ કોળિયા લેવા.

દાન અને અર્પણનું મહત્વ અને તેમાંનો ફેર

અર્પણ કરવું  એ વધારે મહત્વનું છે. દાન એટલે દેનારાના મિલકતમાંનો એક ભાગ હોય છે, જ્‍યારે અર્પણ એટલે પોતાની પાસે જે છે, તે સંપૂર્ણ અથવા તેમાંના કેટલાક ભાગનો ત્‍યાગ કરવો.

ચીન પર રહેલો ભારતીય સંસ્‍કૃતિનો પ્રભાવ

‘ઇંડિકા’ ગ્રંથમાં ઍરિયન કહે છે, ‘‘ભારત અત્‍યાર સુધીના ઇતિહાસનું એક આશ્‍ચર્ય બની રહેલો દેશ છે. તેણે પારમાર્થિક વિજય પ્રાપ્‍ત કર્યો છે.

રાધા-કૃષ્‍ણ પ્રેમની વાસ્‍તવિકતા જાણો !

રાધા-કૃષ્‍ણની કથાઓ કાલ્‍પનિક હોય કે અતિરંજિત કરવામાં આવેલી વાસ્‍તવિકતા હોય, રાધાભાવ ખરાબ નથી અને નિરુપયોગી પણ નથી. તે સ્‍વભાવદોષ દૂર કરવામાં સહાયક છે; પણ તે ચિત્તશુદ્ધિના અનેક સાધનોમાંથી એક સાધન છે, સાધ્‍ય નથી.

રાષ્‍ટ્રીય ચારિત્ર્યનું દર્શન કરાવી આપનારી છત્રપતિ શિવાજી મહારાજની દક્ષિણ દિગ્‍વિજય કૂચ !

છત્રપતિ શિવાજી મહારાજજીની દક્ષિણ દિગ્‍વિજય કૂચ અને તેના દ્વારા દર્શન થયેલા રાષ્‍ટ્રીય ચારિત્ર્યનો સદર અભ્‍યાસક્રમ શાળાઓ અને મહાવિદ્યાલયોમાં અંતર્ભૂત કરવાથી એક આદર્શ અને રાષ્‍ટ્રપ્રેમી પેઢી સિદ્ધ થવામાં સહાયતા થશે.

‘જાણતા રાજા’ રહેલા હિંદવી સ્‍વરાજ્‍યના સંસ્‍થાપક છત્રપતિ શિવાજી મહારાજ !

છત્રપતિ શિવાજી મહારાજ સ્‍વરાજ્‍ય સ્‍થાપનાના વિચારો સાથે સહમત રહેલા સર્વ જાતિ-ધર્મના લોકોને એકત્ર લઈને લઢ્યા.

આપત્‍કાળમાં મીઠું-રાઈની અછત હોય ત્‍યારે નજર ઉતારવાની પદ્ધતિ

પ્રવાસ દરમિયાન કોઈને ત્રાસ થતો હોય તો મીઠું-રાઈ ઉપલબ્‍ધ થઈ શકે નહીં. ત્‍યારે આ પદ્ધતિથી નજર ઉતારી શકાય. તેમજ આપત્‍કાળમાં સર્વ વસ્‍તુઓની અછત હોય ત્‍યારે નજર ઉતારવાની આ પદ્ધતિનો ઉપયોગ કરી શકાશે.’

નજર ઉતારવાની પદ્ધતિ પાછળનું શાસ્‍ત્ર અને અનુભૂતિ

પાણી સર્વસમાવેશક એવા સ્‍તર પર કાર્ય કરતું હોવાથી તે કોઈપણ પ્રકારના રજ-તમાત્‍મકરૂપી પાપજન્‍ય લહેરોને પોતાનામાં સમાવી લઈને દેહને શુદ્ધ કરે છે; એટલા માટે સદર પ્રક્રિયા પછી હાથ-પગ ધોવાને પુષ્‍કળ મહત્વ આપવામાં આવ્‍યું છે.

નજર ઉતારવાની પદ્ધતિ

નજર ઉતાર્યા પછી નજર ઉતારનારો અને જેની નજર ઉતારી છે તે, તેમણે કોઈની સાથે પણ બોલ્‍યા વિના મનમાં ૧૫-૨૦ મિનિટ નામજપ કરતાં કરતાં આગળનું કર્મ કરવું.