સ્‍વતંત્રતાસૈનિક મોહન રાનડેની સફૂર્તિદાયક કારકિર્દી

ગોવા મુક્તિ પછી પણ તેમને ૧૪ વર્ષ કારાવાસ ભોગવવો પડ્યો. રાનડેની મુક્તિ માટે તત્‍કાલિન વિરોધપક્ષ નેતા અટલબિહારી બાજપેયીએ સંસદમાં અવાજ ઊઠાવ્‍યો હતો. માજી વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ પણ રાનડેની મુક્તિ માટે પ્રયત્ન કર્યા.

સરમુખત્‍યાર હિટલરનો પ્રસ્‍તાવ ઠુકરાવીને ‘‘ભારત વેચાણ માટે નથી’’, એવો ઉત્તર આપનારા મેજર ધ્‍યાનચંદ !

મેજર ધ્યાનચંદે તેમની કારકિર્દી દરમ્યાન ૧ સહસ્રથી અધિક ગૉલ કર્યા હતા. વર્ષ ૧૯૫૬માં તેમને પદ્મભૂષણ પુરસ્કાર આપીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

ભારતીય સ્‍વતંત્રતા માટે લડત આપનારાં નાગાલૅંડનાં રાણી ગાયડિનલૂ

‘ઉત્તર પૂર્વ સરહદી પ્રદેશ એટલે જ પૂર્વાંચલમાંનું મહત્વનું રાજ્‍ય નાગાલૅંડ છે. વિશ્‍વનું એકમાત્ર ‘બાપ્‍ટીસ્‍ટ સ્‍ટેટ’ તરીકે તે ઓળખાય છે. ૯૦ ટકા લોકો પ્રોટેસ્‍ટંટ ખ્રિસ્‍તીઓ, તો ૭.૫ ટકા હિંદુ વસ્‍તી છે.

ગંગા, જમના અને સરસ્વતી આ જળસ્રતોને આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક મહત્વ પ્રાપ્ત હોવું

માનવીના શરીરમાં વચ્‍ચે નાભિમાં (દૂંટીમાં) ગૂંથાયેલી ઇડા, પિંગલા અને સુષુમ્‍ના નાડીઓ શરીરના અધો, મધ્‍ય અને ઊર્ધ્‍વ ભાગને ચૈતન્‍યથી નવડાવીને આહ્‌લાદિત કરે છે.

ૐ નો નામજપ અને વૈજ્ઞાનિક દૃષ્‍ટિથી ૐ નું મહત્વ !

ૐકાર સર્વવ્‍યાપક અને સ્‍વસ્‍વરૂપ હોવાથી પરિપૂર્ણ હોય છે, તેમજ તે પૂર્ણત્‍વ પ્રાપ્‍ત કરાવી આપનારો છે. આવા શબ્‍દબ્રહ્મની અનુભૂતિ પ્રદાન કરનારા ૐકારના સંદર્ભમાં દેશ અને વિદેશમાં અનેક ઠેકાણે સંશોધન કરવામાં આવ્‍યું છે.

શરીર નિરોગી રાખવા માટે આયુર્વેદિક નિયમોનું પાલન કરો !

ધર્માચરણ માટે (સાધના કરવા માટે) શરીર નિરોગી હોવું અત્‍યંત આવશ્‍યક છે. શરીર નિરોગી રહે, એ માટે આયુર્વેદમાં દિનચર્યા અને ઋતુચર્યાઓ કહી છે.

કેરળમાંના કમ્‍યુનિસ્‍ટોનો અજબ સામ્‍યવાદ !

કેરળના મોટાભાગના હિંદુઓ કમ્‍યુનિસ્‍ટ પક્ષને મત આપે છે. એક સામાન્‍ય ઘરના હિંદુ મતદારને મેં પૂછ્‍યું કે, તમે કમ્‍યુનિસ્‍ટ પક્ષને મત શા માટે આપો છો ? તેણે કહ્યું કે, મૃત્‍યુ પછી ઠાઠડી ઉપાડવા માણસો નથી મળતા. અંત્‍યસંસ્‍કાર કોણ કરશે ?

‘પ્રેશર-કુકર’ અને ‘માયક્રોવેવ ઓવન’ જેવા યંત્રો દ્વારા ઓછા સમયમાં અન્‍ન રાંધવાની પદ્ધતિઓનાં આહાર પર દુષ્‍પરિણામ !

આધુનિક વિજ્ઞાન શરીરના વિકાસ માટે અન્‍નનો ઉપયોગ હોવાનું કહે છે, તેની પેલેપાર તે જતું નથી. અન્‍નથી મન બને છે.  જો અન્‍ન શાકાહારી અને સાત્વિક હોય, તો મન અને બુદ્ધિ સાત્વિક બને છે.

અન્‍ન અને રોગનો સંબંધ, તેમજ પાચનશક્તિ વિશે મહત્વપૂર્ણ વિવેચન

વધારે પ્રમાણમાં, ઓછા પ્રમાણમાં અથવા અસંતુલિત આહાર લેવો અને અનિયમિત સમય પર આહાર સેવન, આને કારણે પાચનશક્તિ ઓછી થાય છે.