સ્‍વભાવદોષ અને અહમ્‌ નિર્મૂલનની પ્રક્રિયાની પરિણામકારિતા વધારવા માટે સ્‍વયંસૂચના પદ્ધતિનું મહત્વ !

ભૂલોના પ્રકાર અનુસાર વિવિધ સ્‍વયંસૂચના પદ્ધતિ પ્રમાણે સ્‍વયંસૂચના બનાવવાથી અપેક્ષિત પરિવર્તન તુરંત દેખાઈ આવે છે.

વૈજ્ઞાનિક સંશોધનોનો આધાર છે દેવભાષા સંસ્‍કૃત !

દેવભાષા સંસ્‍કૃત સર્વ ભાષાઓની જનની છે. વેદ પણ આ જ ભાષામાં હોવાથી સંસ્‍કૃતને ‘વૈદિક ભાષા’ એમ પણ કહેવાય છે. ‘સંસ્‍કૃત’ શબ્‍દનો અર્થ થાય છે – પરિષ્‍કૃત (શુદ્ધ), પૂર્ણ અને અલંકૃત !

કૃતિ અને વિચારોના સ્‍તર પર થનારી ભૂલો પર સ્‍વયંસૂચના લેવા માટે ‘અ ૧’ સ્‍વયંસૂચના પદ્ધતિ !

કાળ અનુસાર સ્‍વભાવદોષ અને અહમ્‌ નિર્મૂલન પ્રક્રિયા માટેના પ્રયત્નોનું અનન્‍યસાધારણ મહત્વ છે. આ પ્રક્રિયા પ્રભાવી રીતે ક્રિયાન્‍વિત કરવા માટે નિયમિત પ્રયત્નોમાંથી એક મહત્વપૂર્ણ પરિબળ એટલે સ્‍વયંસૂચના બનાવવી !

મનમાંના વિચાર અને પ્રતિક્રિયામાંનો ભેદ કેવી રીતે ઓળખવો ?

મનના વિચારો અને પ્રતિક્રિયા બન્‍નેમાંનો ભેદ ઘણા સાધકોના ધ્‍યાનમાં આવતો નથી. તેને કારણે સ્‍વયંસૂચના બનાવવા માટે તે યોગ્‍ય સ્‍વયંસૂચના પદ્ધતિનો ઉપયોગ કરી શકતા નથી.

ચાલતા-બોલતા યોગસાધના કરાવી લેનારી સંસ્‍કૃત ભાષા !

સંસ્‍કૃતના શબ્‍દો મનને આકર્ષિત કરનારા અને આનંદ આપનારા છે. ઉદા. સુપ્રભાતમ્, સુસ્‍વાગતમ્, તેમજ ‘મધુરાષ્‍ટકમ્’ના શબ્‍દો. જો સંસ્‍કૃત ભાષાનો વ્‍યવહારમાં પણ ઉપયોગ કરીએ, તો આપણે સતત પ્રસન્‍ન રહીશું;

યોગતજ્‌જ્ઞ પ.પૂ. દાદાજી વૈશંપાયનની સાત્વિક જીવનશૈલી અને તેમના વિવિધ ગુણ

મારે ઉત્તરદાયી સાધકોને તેવી રીતે પૂછવાની આવશ્‍યકતા નથી. હું કેવળ તેમને કહી દઉં છું. તેમની અનુમતિ લઈશ નહીં.’’ ત્‍યારે તેમણે કહ્યું, ‘ના, સહમતિ લઈને જ તેમ કરીશું !’

મૃત્‍યુ પછી કરવામાં આવતા ક્રિયાકર્મ (ભાગ ૨)

દાહસંસ્‍કાર કરેલા દિવસે અથવા મૃત્યુ થવાના ત્રીજા, સાતમા અથવા નવમા દિવસે અસ્‍થિ ભેગા કરીને તેનું દસમા દિવસ પહેલાં વિસર્જન કરવું.

મૃત્‍યુ પછી કરવામાં આવનારું ક્રિયાકર્મ (ભાગ ૧)

મૃતને અગ્‍નિ આપવાથી માંડીને કાર્યસમાપ્‍તિ સુધીના વિધિ કરવાનો અધિકાર મૃત વ્‍યક્તિના જ્‍યેષ્‍ઠ પુત્રને છે. કેટલાક અપરિહાર્ય કારણોસર જ્‍યેષ્‍ઠ પુત્ર ક્રિયાકર્મ કરી શકતો ન હોય, તો નાના પુત્રએ ક્રિયાકર્મ કરવું.

ભજન, ભંડારો (અન્‍નદાન) અને નામસ્‍મરણના માધ્‍યમ દ્વારા અધ્‍યાત્‍મ શીખવનારા પ.પૂ. ભક્તરાજ મહારાજજી !

‘‘હું સંન્‍યાસી છું. એકવાર જ ભોજન કરું છું.’’ બાબાના તો પ્રાણ કંઠે આવ્યા; પણ પછી બધો જ ખુલાસો થયો ત્‍યારે તેમણે નૈવેદ્યની થાળીમાંથી કઢી અને બેસનચીકીનો સ્‍વીકાર કરીને (આ બન્‍ને વાનગીઓ શ્રી સાઈબાબાને પ્રિય હતી.) સ્‍વામીએ પોતે પ્રત્‍યક્ષ સાઈબાબા હોવાનો શુભ સંકેત આપ્‍યો.

મહિલાઓ, માસિક ધર્મ સાથે સંબંધિત ત્રાસ થતા હોય, તો આગળ જણાવેલા આધ્‍યાત્‍મિક ઉપાય કરો !

‘ૐ ૐ શ્રી વાયુદેવાય નમઃ ૐ ૐ ।’ આ નામજપ ત્રાસ થઈ રહ્યો હોય, ત્‍યારે અથવા માસિક ધર્મના ૪ દિવસ પહેલેથી તે માસિક ધર્મના ૫ દિવસોનો સમયગાળો પૂર્ણ થાય ત્‍યાં સુધી પ્રતિદિન ૨ કલાક કરવો.