સંત તુકારામ મહારાજ

તુકારામ મહારાજ આ ઠેકાણે કહે છે, સંસાર એટલે એક પ્રકારનું વ્‍યસન જ છે. વ્‍યસનાધીન લોકોને હરિની વ્‍યાપ્‍તિ સમજાતી નથી. જે લોકો સંસાર કરતા રહે છે, હરિ-ભજન કરતા નથી તેમનો બ્રહ્માંડમાં અખંડ નિવાસ રહેતો નથી.

વ્‍યાયામ અને યોગાસનોનું માનવી જીવનમાં મહત્ત્વ !

સાધના કરવા માટે અને આપત્‍કાળની દૃષ્‍ટિએ શરીર સુદૃઢ રાખવા માટે સહુએ નિયમિત વ્‍યાયામ, પ્રાણાયામ, બિંદુદાબન, યોગાસનો ઇત્‍યાદિનો અવલંબ કરવો અનિવાર્ય છે.

‘ઇ ૨’ સ્વયંસૂસૂચના પદ્ધતિથી પોતાને શિક્ષા કરીને (ચીટીયો ભરીને) પ્રબળ સ્વભાવદોષ અને અહમ્ ઓછા કરી શકીએ !

આ પદ્ધતિમાં આપણે જ્‍યારે-જ્‍યારે અયોગ્‍ય વિચાર અથવા અયોગ્‍ય આચરણ કરીએ છીએ, ત્‍યારે-ત્‍યારે પોતાને તરત જ ચીટીયો ભરીએ છીએ. એમ કરવાથી શરીરને વેદના થાય છે. આ વેદના સહન ન કરવી પડે એ માટે મન તે અયોગ્‍ય આચરણ અથવા વિચાર છોડતું જાય છે.

મન પર નામજપનું મહત્ત્વ કેળવનારી ‘ઇ ૧’ સ્‍વયંસૂચના પદ્ધતિ !

નામજપ ચાલુ હોય ત્‍યારે ચિત્ત પર અન્‍ય નવા સંસ્‍કાર થતા નથી. નામજપથી મન શાંત થાય છે તેમજ માનસિક તણાવને કારણે થનારા શારીરિક વિકાર પણ થતા નથી. નામજપ અખંડ થવા લાગે ત્‍યારે મનમાં નિરર્થક વિચાર આવતા નથી.

દર્શકની (જોનારાની) ભૂમિકામાં રહીને કઠિન પ્રસંગો ભણી જોવાની શિખામણ આપનારી ‘આ ૨’ સ્‍વયંસૂચના પદ્ધતિ !

  ‘પ્રત્‍યેક વ્‍યક્તિના જીવનમાં કઠિન પ્રસંગો આવતા જ રહે છે. આવા પ્રસંગોમાં વ્‍યક્તિની સ્‍થિતિ અસહાય બની જાય છે, જેના પરિણામ તરીકે માનસિક દુર્બળતા ઉત્‍પન્‍ન થાય છે.

અધિકારક્ષેત્રમાંની વ્‍યક્તિઓને આવનારો તણાવ દૂર કરવા માટે સહાયતા કરનારી ‘આ ૧’ સ્‍વયંસૂચના પદ્ધતિ !

‘કેટલીકવાર અન્‍ય વ્‍યક્તિની ભૂલને કારણે મન પર તણાવ નિર્માણ થવો અથવા ચિંતા થવી ઇત્‍યાદિ પ્રકારની અયોગ્‍ય પ્રતિક્રિયા મનમાં આવે છે.

વિવિધ અઘરા પ્રસંગોનો સામનો કરવા માટે પ્રસંગનો મહાવરો કરવા ઉપયોગમાં લેવાતી ‘અ ૩’ સ્વયંસૂચના પદ્ધતિ !

સાધકોએ ઉપર પ્રમાણે સ્‍વયંસૂચના બનાવવી અને એ સ્‍વયંસૂચના  સત્ર સમયે, તેમજ જે પ્રસંગોનો ડર લાગે છે, તે પ્રસંગોનો સામનો કરવા પહેલાં પણ લેવી.

વ્યક્ત થનારી અથવા મનમાં ઊમટનારી અયોગ્ય પ્રતિક્રિયા પર યોગ્ય પ્રતિક્રિયા નિર્માણ થવા માટે સ્વયંસૂચના પદ્ધતિ ‘અ ૨’ !

દૈનંદિન જીવનમાં થનારા વિવિધ પ્રસંગોમાં પ્રત્‍યેક વ્‍યક્તિના મનમાં કોઈક પ્રતિક્રિયા ઉમટતી હોય છે અથવા તો વ્‍યક્ત થતી હોય છે. અયોગ્‍ય પ્રતિક્રિયા સ્‍વભાદોષ અને અહમ્‌ને કારણે, જ્‍યારે યોગ્‍ય પ્રતિક્રિયા ગુણોને કારણે નિર્માણ થાય છે.

મનઃશાંતિ અને નિરોગી જીવન પ્રદાન કરનારી યોગવિદ્યા !

પોતાનું શરીર એક પવિત્ર ‘યજ્ઞકુંડ’ છે. આ યજ્ઞકુંડમાંના જઠરાગ્‍નિમાં માંસાહાર, દારૂ, તમાકુ, ફાસ્‍ટ ફૂડ જેવા પદાર્થો નાખીને (ખાઈને) આ પવિત્ર યજ્ઞ કોઈએ પણ ભ્રષ્‍ટ કરવો નહીં.

શુદ્ધ, સાત્વિક,સહુને ઉપયોગી પડનારી અને સર્વ ભાષાઓની જનની એવી સંસ્‍કૃત ભાષા !

સંસ્‍કૃત ભાષાને કારણે માનવીને શાંતિ પ્રાપ્‍ત થઈને કોમ્‍પ્‍યુટર માટે સહુથી નજીકની ભાષા કહી છે. તેને ‘મૃતભાષા’ કહેનારાઓને આ વિશે શું કહેવું છે ?