સંત તુકારામ મહારાજ
તુકારામ મહારાજ આ ઠેકાણે કહે છે, સંસાર એટલે એક પ્રકારનું વ્યસન જ છે. વ્યસનાધીન લોકોને હરિની વ્યાપ્તિ સમજાતી નથી. જે લોકો સંસાર કરતા રહે છે, હરિ-ભજન કરતા નથી તેમનો બ્રહ્માંડમાં અખંડ નિવાસ રહેતો નથી.
તુકારામ મહારાજ આ ઠેકાણે કહે છે, સંસાર એટલે એક પ્રકારનું વ્યસન જ છે. વ્યસનાધીન લોકોને હરિની વ્યાપ્તિ સમજાતી નથી. જે લોકો સંસાર કરતા રહે છે, હરિ-ભજન કરતા નથી તેમનો બ્રહ્માંડમાં અખંડ નિવાસ રહેતો નથી.
સાધના કરવા માટે અને આપત્કાળની દૃષ્ટિએ શરીર સુદૃઢ રાખવા માટે સહુએ નિયમિત વ્યાયામ, પ્રાણાયામ, બિંદુદાબન, યોગાસનો ઇત્યાદિનો અવલંબ કરવો અનિવાર્ય છે.
આ પદ્ધતિમાં આપણે જ્યારે-જ્યારે અયોગ્ય વિચાર અથવા અયોગ્ય આચરણ કરીએ છીએ, ત્યારે-ત્યારે પોતાને તરત જ ચીટીયો ભરીએ છીએ. એમ કરવાથી શરીરને વેદના થાય છે. આ વેદના સહન ન કરવી પડે એ માટે મન તે અયોગ્ય આચરણ અથવા વિચાર છોડતું જાય છે.
નામજપ ચાલુ હોય ત્યારે ચિત્ત પર અન્ય નવા સંસ્કાર થતા નથી. નામજપથી મન શાંત થાય છે તેમજ માનસિક તણાવને કારણે થનારા શારીરિક વિકાર પણ થતા નથી. નામજપ અખંડ થવા લાગે ત્યારે મનમાં નિરર્થક વિચાર આવતા નથી.
‘પ્રત્યેક વ્યક્તિના જીવનમાં કઠિન પ્રસંગો આવતા જ રહે છે. આવા પ્રસંગોમાં વ્યક્તિની સ્થિતિ અસહાય બની જાય છે, જેના પરિણામ તરીકે માનસિક દુર્બળતા ઉત્પન્ન થાય છે.
‘કેટલીકવાર અન્ય વ્યક્તિની ભૂલને કારણે મન પર તણાવ નિર્માણ થવો અથવા ચિંતા થવી ઇત્યાદિ પ્રકારની અયોગ્ય પ્રતિક્રિયા મનમાં આવે છે.
સાધકોએ ઉપર પ્રમાણે સ્વયંસૂચના બનાવવી અને એ સ્વયંસૂચના સત્ર સમયે, તેમજ જે પ્રસંગોનો ડર લાગે છે, તે પ્રસંગોનો સામનો કરવા પહેલાં પણ લેવી.
દૈનંદિન જીવનમાં થનારા વિવિધ પ્રસંગોમાં પ્રત્યેક વ્યક્તિના મનમાં કોઈક પ્રતિક્રિયા ઉમટતી હોય છે અથવા તો વ્યક્ત થતી હોય છે. અયોગ્ય પ્રતિક્રિયા સ્વભાદોષ અને અહમ્ને કારણે, જ્યારે યોગ્ય પ્રતિક્રિયા ગુણોને કારણે નિર્માણ થાય છે.
પોતાનું શરીર એક પવિત્ર ‘યજ્ઞકુંડ’ છે. આ યજ્ઞકુંડમાંના જઠરાગ્નિમાં માંસાહાર, દારૂ, તમાકુ, ફાસ્ટ ફૂડ જેવા પદાર્થો નાખીને (ખાઈને) આ પવિત્ર યજ્ઞ કોઈએ પણ ભ્રષ્ટ કરવો નહીં.
સંસ્કૃત ભાષાને કારણે માનવીને શાંતિ પ્રાપ્ત થઈને કોમ્પ્યુટર માટે સહુથી નજીકની ભાષા કહી છે. તેને ‘મૃતભાષા’ કહેનારાઓને આ વિશે શું કહેવું છે ?