પિતરોની શાંતિ માટે વિવિધ દેશોમાં કરવામાં આવનારી પારંપારિક કૃતિઓ !

ર્તમાનમાં વિદેશમાંના પ્રગત દેશોમાં મોટાભાગના (૬૦ થી ૮૦ ટકા) લોકો માનસિક બીમારીથી ગ્રસ્‍ત છે. અમેરિકામાં જ પાંચમાંથી એક વ્‍યક્તિને માનસિક બીમારી છે, જ્‍યારે તેની તુલનામાં ભારત જેવા ; પરંતુ આધ્‍યાત્‍મિક દેશમાં તેનું પ્રમાણ ઓછું શા માટે, તેનો અભ્‍યાસ શા માટે કરવામાં આવતો નથી ?

સંસ્‍કૃત ભાષાનું વિદેશીઓએ જાણેલું મહત્ત્વ અને ભારતીઓ દ્વારા થનારું સંસ્‍કૃતનું અક્ષમ્‍ય દુર્લક્ષ !

જે.ટી. ગ્‍લોવર લંડન ખાતે ‘સેંટ જેમ્‍સ બોઈઝ સ્‍કૂલ’ના ઉપપ્રાચાર્ય છે. તેઓ વૈદિક ગણિત શીખ્‍યા. ગત ૨૫ વર્ષ તેઓ લંડનમાં તે વિષય શીખવી રહ્યા છે. પ્રતિવર્ષ ૧૦૦ છોકરાઓ ગણિત શીખીને બહાર પડે છે. તેમાં બ્રિટિશ, અમેરિકન, ચીની, વેસ્‍ટ ઇંડિયન્‍સ ઇત્‍યાદિ વંશના છોકરાઓ હોય છે; પણ ભારતીઓ હોતા નથી.

ભાષાનું મગજ પર સકારાત્‍મક મજ્‍જાતંતુશાસ્‍ત્ર અનુસાર સંસ્‍કૃત પરિણામ થાય છે !

વર્ષ ૧૯૬૭માં ફ્રેંચ વૈદ્ય, માનસશાસ્‍ત્ર અને કાનના વિશેષ તજ્‌જ્ઞ રહેલા અલ્‍ફ્રેડ ટોમેટિસે પ્રતિદિન ૮ કલાક સુધી મંત્રજપ કરવાનું કઠોર વેળાપત્રક આંકેલા બેનેડિક્‍ટિન ભિક્ષુઓ પર જપ કરવાના પરિણામનો અભ્‍યાસ કર્યો.

સંસ્‍કૃત ભાષાનું અભિમાન લાગે, એવી ચતુરાઈ !

પ્રત્‍યેકને વરદાન આપનારા, દુરાચારી માણસોનું નિવારણ કરનારા અને તેમને શુદ્ધ કરનારા, પરપીડા કરનારાઓનું નિર્દાલન કરવા માટે સમર્થ એવા બાહુથી યુક્ત એવા ભગવાન શ્રીકૃષ્‍ણએ શત્રુઓ પર પોતાનો મર્મભેદી બાણ માર્યો.

કર્ણાટકના માત્તૂર ગામમાં ચાલે છે સંસ્‍કૃત ભાષામાં સંવાદ

માત્તૂર ગામનો બ્રાહ્મણ સમુદાય લગભગ ૬૦૦ વર્ષ પહેલાં કેરળથી અહીં આવ્‍યો અને અહીં જ સ્થાયી થયો. અહીંના પૂજારીથી માંડીને શાક-વિક્રેતા સુધી પ્રત્‍યેક જણ સંસ્‍કૃત ભાષા સાથે જોડાઈ ગયો છે.

દેવભાષા સંસ્‍કૃતનું મહાત્‍મ્‍ય, સર્વ ભાષાઓમાંની સર્વોત્‍કૃષ્‍ટતા

ભવ્‍ય પ્રભા ધરાવનારા, સૂર્ય અને ચંદ્રના પણ જે ભગવાન છે, સંહાર કરનારાને પણ (પૂતનાને પણ) મુક્તિ પ્રદાન કરનારા અને સૃષ્‍ટિ માટે પ્રાણભૂત રહેલા તે યદુનંદનને (શ્રીકૃષ્‍ણને) હું વંદન કરું છું.

વિનામૂલ્‍ય; પણ બહુમૂલ્‍ય આયુર્વેદિક ઔષધિઓ : રાતા શીમાળાનાં ફૂલો અને મકાઈના ડોડામાંના વાળ

મકાઈના વાળ પ્રોસ્‍ટેટ ગ્રંથિની વૃદ્ધિ પર અપ્રતિમ ઔષધી છે. પથરી પાડવા માટે પણ આનો ઉપયોગ થાય છે. મૂત્ર સમયે બળતરા થવી, ગળામાં અને છાતીમાં બળતરા થવી, મૂત્ર થોભી થોભીને થવું.

‘દીપ-અમાસ’ (દિવાસો)નું વૈજ્ઞાનિક કારણ અને તેનું મહત્ત્વ

અત્‍યંત દુર્લભ અને પ્રકૃતિને પોષક એવી અનેક શાકભાજીઓ આ જ સમયગાળામાં ઊગે છે. સમગ્ર વર્ષ દરમ્‍યાન આ શાકભાજીઓ ફરીથી જોવા મળતી નથી. શાકાહાર કરવાથી આવી શાકભાજીઓ આપમેળે ખવાય છે.

દેહૂ સ્થિત નાંદુરકી વૃક્ષ હાલવા પાછળનું અધ્‍યાત્‍મશાસ્‍ત્ર

દેહૂ ખાતે વૈકુંઠગમન કરેલા સ્‍થાન પર શ્રીવિષ્‍ણુતત્ત્વ સાથે સંબંધિત ક્રિયાશક્તિ ત્‍યાંની ભૂમિમાં વમળના સ્‍વરૂપમાં કાર્યરત છે. તેને કારણે તે સ્‍થાનને અનન્‍યસાધારણ મહત્ત્વ છે. તેમજ સ્‍થળ, કાળ અને વૃક્ષ હલવાની તે ક્ષણના એકત્રિત સંયોગથી ભૂગર્ભમાંની શક્તિ કાર્યરત થાય છે અને વૈકુંઠમાંની વિષ્‍ણુ-ઊર્જા સ્‍થળને ૧૨:૦૨ કલાકે સ્‍પર્શ કરે છે.

સંત તુકારામ મહારાજ : પ્રેમની વ્‍યાપકતા

સંત તુકારામ મહારાજની વિઠ્ઠલ પર અનન્‍ય શ્રદ્ધા હતી. તેથી સર્વ બાબતનો ત્‍યાગ તેઓ સહજતાથી કરી શક્યા. તુકારામ મહારાજજીની શ્રેષ્‍ઠતા ધ્‍યાનમાં આવ્‍યા પછી લોકો તેમનું સન્‍માન કરવા લાગ્‍યા.