પુરુષોના અલંકાર

પ્રાચીન કાળમાં ઋષિમુનિઓ બાવડા અને કાંડામાં રુદ્રાક્ષની બંધનમાળા પહેરતા. આ માળા હાથના બિંદુઓ પર આવશ્‍યક તેટલું દબાણ આપીને શરીરને બળવર્ધક રહેલી અને કાર્યને સ્‍ફૂર્તિ આપનારી એવી શક્તિ શરીરમાં સંક્રમિત કરતી અને કાર્યના ઉતાવળાપણને અંકુશમાં રાખતી.’

સ્‍ત્રીઓના અલંકાર

‘વ્‍યક્તિ પોતાના વ્‍યક્તિમત્ત્વને પૂરક એવા અલંકારોની વરણી કરે છે. સાત્ત્વિક વ્‍યક્તિ સાત્ત્વિક અલંકારોની, રાજસિક વ્‍યક્તિ રાજસિક અલંકારોની, જ્‍યારે તામસિક વ્‍યક્તિ તામસિક અલંકારોની વરણી કરે છે.

જપમાળાનો ઉપયોગ કેવી રીતે કરવો ?

અખંડ નામજપ કરતા રહેવાથી દૈનંદિન જીવન જીવવું કઠિન થશે, એવું કેટલાક લોકોને લાગે છે. ‘નામજપમાં મન પરોવાઈ જાય, તો અન્‍યો સાથે વાત કરવી, કાર્યાલયમાં કામ કરવું, અપઘાત થયા વિના માર્ગ (રસ્‍તો) ઓળંગીને જવું ઇત્‍યાદિ કેમ કરીને સંભવ છે’, એવું તેમને લાગે છે. તેમ લાગવું ભૂલ છે.

શ્‍વાસ સાથે નામજપ જોડી શકાય, તે માટે પૂ. ભગવંતકુમાર મેનરાયે કરેલું માર્ગદર્શન

ભગવાનના નામજપ સાથે તેમના ગુણ પણ કાર્યરત હોવાથી અખંડ નામજપ કરવાથી શક્તિ, ભાવ, ચૈતન્‍ય, આનંદ અને શાંતિની અનુભૂતિ સાધકોને થઈ શકે છે.

શાસ્‍ત્ર અનુસાર શ્રાદ્ધકર્મ ન કરવાથી થનારી હાનિ અને શ્રાદ્ધની મર્યાદા

‘શ્રાદ્ધ કેવળ મર્ત્‍યલોકની કક્ષા ભેદવા માટે ઉપયોગી નીવડે છે; પણ ત્‍યાંથી આગળ કેવળ સાધના દ્વારા જ જીવ આગળની યોનિમાં જઈ શકે છે.

પિતૃદોષનાં કારણો અને તેના પરના ઉપાય

પ્રતિદિન રામરક્ષા, મારુતિ સ્‍તોત્ર, શ્‍લોક, પ્રાર્થના, હરિપાઠ, ગ્રંથવાચન પણ કરવું. તેને કારણે માનસિક સમાધાન અને સ્‍વાસ્‍થ્‍ય પ્રાપ્‍ત થાય છે.

પિતૃપક્ષ અને શ્રાદ્ધ વિશે થનારો ગેરપ્રચાર અને તેનું ખંડન

‘સગાંસંબંધીઓ જીવિત હોય ત્‍યારે તેમને યોગ્‍ય રીતે સંભાળવા’, આ પ્રત્‍યેક હિંદુનું કર્તવ્‍ય છે, એવું હિંદુ ધર્મશાસ્‍ત્ર કહે છે. ‘મૃત્‍યુ પછીનો પ્રવાસ સુખમય અને કંકાસવિહોણો થાય, પિતરોને આગળના લોકમાં જવા માટે ગતિ મળે’, એ માટે હિંદુ ધર્મએ શ્રાદ્ધવિધિ કરવા માટે કહ્યું છે.

નાંદી શ્રાદ્ધ (અભ્‍યુદયિક, આભ્‍યુદયિક અર્થાત્ વૃદ્ધિશ્રાદ્ધ)

દક્ષિણ ભણીનું નાણું દક્ષિણ ભણીના પિતૃલોકમાંના પિતરોને અને તે દિશામાંથી આવનારી ત્રાસદાયક શક્તિઓને, તેઓ ત્રાસ ન આપે, એટલા માટે અર્પણ કરેલું હોય છે.

આંખોની બીમારી અને તેના પર હોમિયોપૅથીની અને બારાક્ષર ઔષધિઓ

વર્તમાનમાં બાળકોથી માંડીને પ્રૌઢ વ્યક્તિ સુધી બધા જ સંગણક અને ભ્રમણભાષનો ઉપયોગ મોટા પ્રમાણમાં કરી રહ્યા છે. આ અમર્યાદ ઉપયોગને કારણે આંખો પર સૌથી વિપરિત પરિણામ થઈ રહ્યાં છે.