રાષ્‍ટ્ર અને ધર્મના રક્ષણ માટે ગુરુ-શિષ્‍ય પરંપરાની આવશ્‍યકતા

શ્રદ્ધા ધરાવનારા બુદ્ધિજીવો માટે ‘ગુરુ’ આ એક વ્‍યાપક સંકલ્‍પના છે અને શિષ્‍ય માટે તે એક પ્રચંડ શક્તિ છે. જેણે ગુરુની શક્તિની અનુભૂતિ મેળવી, તે ભાગ્‍યવાન સમજવો. ગુરુ દેહધારી નથી, તેઓ સર્વવ્‍યાપી તત્ત્વ છે. ધર્મકાર્યની આવશ્‍યકતા અનુસાર તેઓ સંતનાં રૂપમાં દેહ ધારણ કરીને પૃથ્‍વી પર જન્‍મ લે છે

જમવાની કેટલીક વાનગીઓ , તેનું મહત્ત્વ અને જમવાના કેટલાંક નિયમો

પથારી ભૂમિ સાથે સંલગ્ન હોવાથી પાતાળમાંથી પ્રક્ષેપિત થનારી ત્રાસદાયક લહેરોને કારણે પથારી ભારિત થાય છે. એકાદ જીવ જ્યારે તેના પર બેસે છે, ત્યારે તેના મનમાં ચાલી રહેલા અસંખ્ય વિચારોના માધ્યમ દ્વારા પ્રક્ષેપિત થનારા રજ-તમયુક્ત લહેરોનું આવરણ તેના દેહ ફરતે બને છે.

સાધકોનું સર્વાંગથી ઘડતર કરનારી સનાતન સંસ્‍થાની એકમેવાદ્વિતીય ગુરુ-શિષ્‍ય પરંપરા !

‘સહુકોઈને બધું જ સરખું જોઈએ’, એમ કહીને નિર્માણ કરેલા સામ્‍યવાદના નામ હેઠળ બરાડા પાડનારા પોતે ગબ્‍બર બની બેઠા છે, જ્‍યારે ગરીબ તો ગરીબ જ રહ્યા છે. સામ્‍યવાદીઓ જ તેમનું શોષણ કરે છે. આનાથી ઊલટું સંત પોતાની નાની-નાની કૃતિઓ દ્વારા સમષ્‍ટિનો વિચાર કરવાનું શીખવે છે. આ જ ખરો સામ્‍યવાદ છે.

ધર્મના પ્રકાર (ભાગ ૨)

‘ધર્મ બે લક્ષણાત્‍મક છે – પ્રવૃત્તિ અને નિવૃત્તિ. પ્રવૃત્તિ ધર્મ એ રાષ્‍ટ્રનો હોઈ શકે. અર્થાત તેમાં સમષ્‍ટિગતતા અને વ્‍યષ્‍ટિગતતાનો વિચાર આવે જ છે. આ વિચારને જ સાપેક્ષતા કહી શકીએ. નિવૃત્તિ ધર્મ એ કેવળ વ્‍યષ્‍ટિગત જ હોઈ શકે.

ધર્મના પ્રકાર (ભાગ ૧)

ક્ષમા, સત્‍ય, મનનું સંયમન કરવું, શૌચ, દાન, ઇંદ્રિયોનો નિગ્રહ કરવો, અહિંસા, ગુરુની સેવા કરવી, તીર્થયાત્રા, દયા, ઋજુતા (પ્રામાણિકતા), નિર્લોભી વલણ હોવું, દેવ અને બ્રાહ્મણનો સત્‍કાર કરવો અને કોઈની પણ નિંદા ન કરવી, આને સામાન્‍યધર્મ કહે છે.

રુદ્રાવતાર હનુમાન

હનુમાન ૪ કારણોસર દેવી-દેવતાઓમાં શ્રેષ્‍ઠ છે. પહેલું કારણ એ છે કે સર્વ દેવી-દેવતાઓ પાસે પોત-પોતાની શક્તિઓ છે, પણ તે અલગ છે. જેમ કે વિષ્‍ણુની પાસે લક્ષ્મી, શિવની પાસે પાર્વતી; પણ હનુમાનની શક્તિ તેમનામાં જ સમાયેલી છે.

‘રામથી મોટું રામનું નામ’ આ વચન સાર્થક કરનારા ભક્ત શિરોમણિ હનુમાન !

ત્રેતાયુગમાં પ્રભુ શ્રીરામ અયોધ્‍યામાં રાજ કરી રહ્યા હતા. ત્‍યારે કાશીનરેશ સૌભદ્નના મનમાં પ્રભુ શ્રીરામને મળવા માટે ઇચ્‍છા જાગૃત થઈ. તેજ વેળાએ મહર્ષિ વિશ્‍વામિત્રના મનમાં પણ પ્રભુ શ્રીરામને મળવાની ઇચ્‍છા નિર્માણ થઈ.

દત્ત ભગવાનની વિવિધ ગુણવિશેષતાઓ

દત્તગુરુદેવના ચરણોમાં કૃતજ્ઞતાભાવથી મસ્‍તક નમાવીને સંપૂર્ણ રીતે તેમના શરણે જઈને આગળ આપ્‍યા પ્રમાણે પ્રાર્થના કરીએ. હે દત્તગુરુદેવ, આપ જ અમારો ઉદ્ધાર કરશો અને અમારા પર દયા કરીને  અમારામાં ભક્તિભાવ નિર્માણ કરશો.

શ્રીપાદ શ્રીવલ્‍લભના વાસ્‍તવ્‍યથી પુનિત થયેલું કર્ણાટક ખાતેનું જાગૃત તીર્થક્ષેત્ર કુરવપુર !

શ્રી દત્ત અવતારી યોગીરાજ શ્રી વાસુદેવાનંદ સરસ્‍વતી (ટેંબેસ્‍વામી)ને શ્રીક્ષેત્ર કુરવપુર ખાતે જ ‘દિગંબરા દિગંબરા શ્રીપાદ વલ્‍લભદિગંબરા ।’ આ અઢાર અક્ષરના મંત્રનો સાક્ષાત્‍કાર થયો. આ જ ઠેકાણે વાસુદેવાનંદ સરસ્‍વતીના નિવાસથી પાવન થયેલી ગુફા છે.

યોગતજ્‌જ્ઞ દાદાજી વૈશંપાયને સ્‍થાપન કરેલું શેવગાવ ખાતેનું જાગૃત દત્તમંદિર !

બીજા દિવસે પરોઢિયે ૫.૪૫ કલાકે હંમેશાંની જેમ શ્રી. કુલકર્ણી (સાધક) પૂજા કરવા માટે મંદિરમાં ગયા. તેમણે ગર્ભગૃહનું દત્ત મંદિરનું બારણું ખોલ્‍યા પછી તેમને દેખાયું, ‘દત્તાત્રેયની મૂર્તિ પર પુષ્‍કળ ભસ્‍મ આવ્‍યું છે.