મૂત્રાશય સાથે સંબંધિત વિકારો માટેના ઉપાય !

કુશમૂળિયા, કાસમૂળિયા, શેરડીના મૂળ, શરમૂળ, ખસ પ્રત્‍યેક ૪૦૦ ગ્રામ લઈને ૨૦ લિટર પાણીમાં ઉકાળીને ૫ લિટર રહે ત્‍યાં સુધી ઉકાળો કરવો અને તેમાં કાકડીના બી, કોળાના બી, ચીભડાના બી, જ્‍યેષ્‍ઠીમધ, આમળા નાખવા.

આયુર્વેદ : આહાર ક્યારે અને કેવી રીતે લેવો ?

પચવામાં ભારે રહેલા પદાર્થો અડધું પેટ ખાલી રહે, તેટલા પ્રમાણમાં ખાવા. પચવામાં હલકા રહેલા પદાર્થો મન ભરીને ખાવા; પણ વધારે પડતી તૃપ્‍તિ થાય, ત્‍યાં સુધી ન ખાવા. (જમતી વેળાએ પેટના બે ભાગ અન્‍ન સેવન કરવું. ત્રીજો ભાગ પાણી માટે અને ચોથો ભાગ વાયુ માટે ખાલી રાખવો.

મોટી બીમારીઓ માટે આયુર્વેદિક ઔષધિઓ !

અશોક (આસોપાલવ)નું ગર્ભાશય પર અધિક પ્રભાવથી કાર્ય થાય છે. તેને કારણે ગર્ભાશયની શિથિલતા નષ્‍ટ થાય છે. ગર્ભાશયની બળતરા અને શૂલ નષ્‍ટ થાય છે અને યોનિ માર્ગે વધારે રક્તસ્રાવ થતો હોય, તો તે થોભી જાય છે. અશોકની છાલ તુટેલા અસ્‍થિને સાંધવામાં સહાયતા કરે છે.

વિકાર દૂર થવા માટે આવશ્‍યક દેવતાઓનાં તત્ત્વો અનુસાર આપેલા કેટલાક વિકારો માટેના નામજપ (ભાગ ૫)

મેં તેને આ વિકાર માટે ફેબ્રુઆરી ૨૦૨૨માં નામજપ શોધી આપ્‍યો. તે આ નામજપ પ્રતિદિન ૨ કલાક કરવા લાગી. આ નામજપનો તેને એક મહિનામાં જ સારો લાભ દેખાવા લાગ્‍યો. તે દૈનંદિન કૃતિઓ કરવા લાગી. ડૉક્‍ટરે પણ ‘આ સારો ફેર છે અને હવે આ વિકાર ઘણો નિયંત્રણમાં આવ્‍યો છે’, એમ કહીને તેના ‘સ્‍ટિરૉઇડ’ ઔષધિઓનું પ્રમાણ પણ ઓછું કર્યું

વિકાર દૂર થવા માટે આવશ્‍યક દેવતાઓનાં તત્ત્વો અનુસાર આપેલા કેટલાક વિકારો પરના નામજપ (ભાગ ૪)

‘એકાદ વિકાર દૂર થવા માટે દુર્ગાદેવી, રામ, કૃષ્‍ણ, દત્ત, ગણપતિ, મારુતિ અને શિવ આ ૭ મુખ્‍ય દેવતાઓમાંથી કયા દેવતાનું તત્ત્વ કેટલા પ્રમાણમાં આવશ્‍યક છે ?’, એ ધ્‍યાનમાંથી શોધી કાઢીને તે અનુસાર મેં કેટલાક વિકારો માટે જપ બનાવ્‍યા.

‘ઇંદ્રાક્ષી’ સ્‍તોત્રની મહતી અને વર્તમાન આપત્‍કાળમાં તેનું મહત્ત્વ !

શ્રીવિષ્‍ણુએ નારદને ‘ઇંદ્રાક્ષીસ્‍તુતિ’ કહી. નારદે તે સૂર્યને અને સૂર્યએ તે ઇંદ્રને કહી. ઇંદ્રએ તે સ્‍તુતિ સચીપુરંદર ઋષિને કહી. આ રીતે સચીપુરંદર ઋષિ દ્વારા આ સ્‍તોત્ર માનવજાતિને પ્રાપ્‍ત થયો.

કેટલીક દેવીઓની ઉપાસનાની વિશિષ્‍ટતાઓ

આ માતૃત્‍વ, સર્જન અને વિશ્‍વનિર્મિતિ આ ત્રિગુણોથી યુકત છે. છિન્‍નમસ્‍તા અથવા લજ્‍જાગૌરી આ દેવીની મૂર્તિ ભૂમિ પર પીઠ ટેકવીને, ચત્તી સ્‍થિતિમાં વાળી લીધેલા પગ પૂજક ભણી રાખીને પૂજા કરવાની પ્રથા પ્રાચીન કાળથી ચાલતી હોવાનું દેખાય છે.

શરયુ કાંઠે અયોધ્‍યા મનુનિર્મિત નગરી !

વર્ષ ૧૫૭૪માં સંત તુલસીદાસે પોતાના સુપ્રસિદ્ધ ‘રામચરિતમાનસ’ આ ગ્રંથની રચનાનો આરંભ અયોધ્‍યામાં કર્યો. વર્ષ ૧૮૦૦માં ભગવાન શ્રી સ્‍વામીનારાયણે સ્‍વામીનારાયણ પંથની સ્‍થાપના કરી. તેમનું બાળપણ અયોધ્‍યામાં જ વ્યતીત થયું. આગળ જતાં ભગવાન સ્‍વામીનારાયણે પોતાની ૭ વર્ષોની ‘નીલકંઠ’ નામે યાત્રા અયોધ્‍યામાંથી ચાલુ કરી.

વિકાર દૂર થવા માટે આવશ્‍યક દેવતાઓનાં તત્ત્વો અનુસાર આપેલા કેટલાક વિકારો માટેના નામજપ (ભાગ ૨)

‘એકાદ વિકાર દૂર થવા માટે દુર્ગાદેવી, રામ, કૃષ્‍ણ, દત્ત, ગણપતિ, મારુતિ અને શિવ આ ૭ મુખ્‍ય દેવતાઓમાંથી કયા દેવતાનું તત્ત્વ કેટલા પ્રમાણમાં આવશ્‍યક છે ?’, એ ધ્‍યાનમાંથી શોધી કાઢીને તે અનુસાર મેં કેટલાક વિકારો માટે જપ બનાવ્‍યા.

વિકાર દૂર થવા માટે આવશ્‍યક દેવતાઓનાં તત્ત્વો અનુસાર આપેલા કેટલાક વિકારો માટેના નામજપ (ભાગ ૩)

‘ડેંગ્‍યુ’ના વિકારમાં લોહીમાંની ‘પ્‍લેટલેટ્‍સ’ તેમના સર્વસામાન્‍ય પ્રમાણ કરતાં ઓછી થાય છે. તેમનું સર્વસામાન્‍ય વ્‍યક્તિમાંનું પ્રમાણ દોઢ લાખથી ૪ લાખ હોય છે. એક સાધકને ‘ડેંગ્‍યુ’ થયા પછી તેના લોહીમાંનું ‘પ્‍લેટલેટ્‍સ’નું પ્રમાણ ૬૦ સહસ્ર થયું હતું. તેને કારણે તેને રુગ્‍ણાલયમાં ભરતી કરવામાં આવ્‍યો. તે વિશે તેણે મને સાંજે ૬ કલાકે જણાવ્‍યું.