આધ્‍યાત્‍મિક ‘હિંદુ રાષ્‍ટ્ર’ના પુરસ્‍કર્તા સચ્‍ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. આઠવલેજી !

હિંદુ ધર્મ એટલે હિટલરશાહી અથવા હુકુમશાહી એવો ગેરપ્રચાર પણ કરવામાં આવે છે. પ્રત્‍યક્ષમાં હિંદુ ધર્મ જેટલી સ્‍વતંત્રતા અન્‍ય કોઈપણ પંથમાં નથી. ‘ખ્રિસ્‍તીઓએ મોઝેસે કહેલી ૧૦ આજ્ઞા પ્રમાણે જ (‘કમાંડમેંટ્‌સ’ પ્રમાણે જ) વર્તન કરવું’, એવું બાઇબલ કહે છે. કુરાનમાંની આજ્ઞાઓ અનુસાર વર્તન કરવાનું ઇસ્‍લામમાં કહ્યું છે. આનાથી ઊલટું સંપૂર્ણ ગીતા કહી બતાવ્‍યા પછી ભગવાન શ્રીકૃષ્‍ણ અર્જુનને કહે છે, ‘विमृश्‍यैतद़् अशेषेण यथेच्‍छसि तथा कुरु ।’

જન્‍મપત્રિકા બનાવી લેવાનું મહત્ત્વ સમજી લો !

જનોઈ, વિવાહ ઇત્‍યાદિ મંગળકાર્યોના પ્રસંગમાં, તેમજ કેટલીકવાર આપત્કાલીન પરિસ્થિતિમાં જન્મપત્રિકાની આવશ્યકતા હોય છે. જન્મપત્રિકા સરખી ન મૂકવાથી ખોવાઈ જાય તો અગવડ થાય છે, તેમજ તે ફરીવાર બનાવી લેવા માટે સમય અને પૈસાનો વ્યય થાય છે.

વહેલી અને શાંત ઊંઘ આવવા માટે આ કરો !

વ્‍યક્તિના સ્‍થૂળ એટલે પ્રત્‍યક્ષ દેખાનારા અવયવ નાક, કાન, આંખો, જીભ અને ત્‍વચા આ પંચજ્ઞાનેંદ્રિયો છે. આ પંચજ્ઞાનેંદ્રિયો, મન અને બુદ્ધિના પેલે પાર એટલે ‘સૂક્ષ્મ’. સાધનામાં પ્રગતિ કરેલી કેટલીક વ્‍યક્તિઓને આ ‘સૂક્ષ્મ’ સંવેદનાઓ સમજાય છે.

યુરોપની પ્રગત સંસ્‍કૃતિ અને સાહિત્‍ય પર ભારતીય વિજ્ઞાન અને અધ્‍યાત્‍મનો પ્રભાવ ! – કૅરોલિન હેગેન, જર્મન વિચારવંત

જર્મન તત્ત્વજ્ઞ ગોટફ્રિડ ફૉન હર્ડરે એકવાર કહ્યું હતું કે, માનવજાતિનો ઉગમ ભારતમાં મળી આવે છે, જ્‍યાં માનવીને ડહાપણ અને ગુણોનો પ્રથમ સાક્ષાત્‍કાર થયો. તેમાંથી આ સત્‍ય સામે છે કે, ભારતનું વર્ણન યુરોપિયન સંસ્‍કૃતિના હાલરડા તરીકે કરી શકાય.

આર્યભટ્ટે ૧ સહસ્ર ૫૦૦ વર્ષો પહેલાં માપ્‍યો પૃથ્‍વીનો વ્‍યાસ !

લગભગ ૧ સહસ્‍ત્ર ૫૦૦ વર્ષો પહેલાં આર્યભટ્ટે જે શોધી કાઢ્યું હતું અને અંટાર્ક્‍ટિકા  ભણી નિર્દેંશ કરનારા સોમનાથ મંદિરમાંનો ‘બાણસ્‍તંભ’ આ શોધનો સાક્ષીદાર છે.

આયુર્વેદના પ્રાથમિક ઉપચાર

‘સૂતશેખર રસ’ આ ઔષધીની એક ગોળીનું ઝીણું ચૂર્ણ બનાવવું. (એક થાળીમાં ગોળી મૂકીને તેના પર પવાલાથી અથવા વાટકીથી દાબ આપવાથી ગોળીનું ચૂર્ણ થાય છે.) આ ચૂર્ણ બજર (છીંકણી) સૂંઘે છે, તે રીતે નાકમાં ખેંચવું. એમ કરવાનું જો ન ફાવતું હોય, તો એક ચમચી પ્રવાહી ઘીમાં આ ગોળીનું ચૂર્ણ ભેળવવું.

અણુયુદ્ધને કારણે થનારા પ્રદૂષણથી રક્ષણ થવા માટે કરવાનો ઉપાય : અગ્‍નિહોત્ર

પ્રદૂષણના વિવિધ દુષ્‍પરિણામ શાળાના પાઠ્યપુસ્‍તકોમાં આપવામાં આવે છે; પણ તેના પર નક્કર ઉપાયનું આચરણ થતું નથી. પૃથ્‍વીનું સંતુલન બગાડવામાં પ્રદૂષણ આ મહત્ત્વનો ઘટક છે; તે સાથે જ પ્રદૂષણને કારણે માનવી શરીર અને મનનું સંતુલન બગડે છે.

વ્યક્તિની પ્રકૃતિ અનુસાર અને શારીરિક સ્‍થિતિ અનુસાર યોગ્‍ય પડખે સૂઈ જવાથી વહેલી અને શાંત નિદ્રા આવવી !

જો દમનો ત્રાસ થતો હોય, તો ડાબા પડખે સૂવું. તેને કારણે ચંદ્રનાડી બંધ થઈને સૂર્યનાડી ચાલુ થાય છે અને દેહમાંની ઉષ્‍ણતા વધીને શ્‍વસનમાર્ગમાંના કફના કણ ઓગળી જઈને દમનો ત્રાસ ઓછો થાય છે. તેને કારણે શાંત નિદ્રા આવે છે.

રોગપ્રતિકારક શક્તિ વધે એ માટે સહેલો ઘરગથ્‍થુ ઉપચાર !

જેમને કડવા લીમડાના તાજાં પાન મળી શકતા નથી, તે લોકો ‘નીમવટી’ (કડવા લીમડાના પાનના ચૂર્ણની ગોળીઓ) લઈ શકે છે. બે ગોળીઓ સવારે નયણે કોઠે થોડા પાણી સાથે લેવી. ત્‍યાર પછી અર્ધો કલાક કાંઈ ખાવું-પીવું નહીં. નાના છોકરાઓને એક ગોળી આપવી. આ ગોળીઓ જો ન મળે, તો ‘ગૂળવેલ ઘનવટી’ અથવા ‘ગિલોય ઘનવટી’ ગોળીઓ લઈએ, તો પણ ચાલે

શાંત નિદ્રા માટે કરવાના ઉપાય

કેટલીકવાર નિદ્રા (ઊંઘ) ન આવવાનાં સીધાં કારણો દેખાતા નથી. તેમજ કેટલીકવાર નિદ્રામાં બડબડવું, પથારીમાંથી ભાગી જવાનો પ્રયત્ન કરવો, એવા પ્રકારો પણ બને છે. તેની પાછળ અનિષ્‍ટ શક્તિનો ત્રાસ, એ પણ કારણ હોય છે. રાત્રિના સમયે અનિષ્‍ટ શક્તિઓની પ્રબળતા વધતી હોવાથી વ્‍યક્તિ નિદ્રાધીન હોય ત્‍યારે તેના પર અનિષ્‍ટ શક્તિ સહેજે આક્રમણ કરી શકે છે.