‘ડિસીઝ એક્સ’ આ ઘાતક એવી સંભાવ્‍ય મહામારી પર કરવાનો નામજપ

સમગ્ર વિશ્‍વમાં ‘કોરોના’ મહામારી કરતાં પણ 7 ગણી વધારે ઘાતક એવી ‘ડિસીઝ એક્સ’ નામની મહામારી આવવાની છે. તેને કારણે વિશ્‍વના 5 કરોડ લોકોનું મૃત્‍યુ થઈ શકે છે. આ મહામારી વિશ્‍વ પર ગમે ત્‍યારે સંકટ ઊભું કરી શકે છે.

કર્ણાટક રાજ્‍યના શૃંગેરી (જિલ્‍લો ચિક્કમગળુરૂ) અને કોલ્‍લુરૂ (જિલ્‍લો ઉડુપી) ખાતેનાં મંદિરો

કર્ણાટક રાજ્‍યના ઉડુપી જિલ્‍લામાં ‘સૌપર્ણિકા’ નદીના કાંઠે ‘કોલ્‍લુરૂ’ નામનું ગામ છે. આ ગામની પાછળ ‘કોડચાદ્રી’ નામનો પર્વત છે. સત્‍યયુગમાં દેવીએ કોડચાદ્રી પર્વત પર મૂકાસુરનો વધ કર્યા પછી દેવીનું ‘મૂકાંબિકા’ એવું નામ પડ્યું. આ પર્વત પર આદ્ય શંકરાચાર્યને મૂકાંબિકાદેવીએ દર્શન આપ્‍યા હતા.

યોગમાયાથી શ્રીવિષ્‍ણુ દ્વારા નરકાસુરનો વધ કરાવી લેનારાં શ્રી કામાખ્‍યાદેવી અને સર્વોચ્‍ચ તંત્રપીઠ રહેલું કામાખ્‍યા મંદિર !

મંદિરની ભીંત પર ‘તંત્ર ગણપતિ’ નામક ગણપતિ છે. કામાખ્‍યાદેવીના દર્શને જતી વેળા ભક્તો જળકુંડ નજીક રહેલા ગણપતિના દર્શન લે છે અને દેવીના દર્શન થયા પછી આ તંત્ર ગણપતિના દર્શન લે છે.

સતીનું બ્રહ્મરંધ્ર જે ઠેકાણે પડ્યું, તે પાકિસ્‍તાનસ્‍થિત શક્તિપીઠ શ્રી હિંગળાજમાતા !

શ્રી હિંગળાજમાતા મંદિર એક નૈસર્ગિક ગુફામાં છે. મંદિરમાં માટીની એક વેદી છે. આ મંદિરમાં દેવીની મૂર્તિ હોવાને બદલે સ્‍વયંભુ શિલા છે. આ શિલા સિંદૂરથી મઢાવેલી છે. તેને સંસ્‍કૃતમાં ‘હિંગુલા’ કહે છે.

આધ્‍યાત્‍મિક સંજ્ઞાનો અર્થ (ભાગ ૨)

આ સંકેતસ્‍થળ પરનું કોઈપણ લખાણ અથવા અન્‍ય સાહિત્‍ય વાંચતી વેળાએ એકાદ આધ્‍યાત્‍મિક સંજ્ઞા ધ્‍યાનમાં ન આવતી હોય, તો તે વિશે કૃપા કરીને સંકેતસ્‍થળને જાણ કરવી. આ સંજ્ઞા અમે સંકેતસ્‍થળ પર વધારે સુસ્‍પષ્‍ટ કરીને પ્રસ્‍તુત કરીશું.

આધ્‍યાત્‍મિક સંજ્ઞાઓનો અર્થ (ભાગ ૧)

‘આ જ્ઞાન મારું નહીં પણ સાક્ષાત્ ઈશ્‍વરી જ્ઞાન છે’, એવો સંબંધિત સાધકોનો ભાવ હોય છે. અહંકાર વધે નહીં, એ માટે તેઓ જ્ઞાનના લખાણના અંતમાં પોતાનું નામ લખવાને બદલે પોતાના શ્રદ્ધાસ્‍થાનનું નામ લખે છે અને કૌંસમાં પોતે માધ્‍યમ હોવાનું લખે છે.

ચિરંતન સનાતન !

‘સનાતન’ અર્થાત શાશ્‍વતની પ્રાપ્‍તિ કરાવી આપે છે તે. ‘સનાતનો નિત્‍યનૂતનઃ’ અર્થાત જે શાશ્‍વત, અનાદિ હોવા છતાં નિત્‍યનૂતન, અર્થાત ક્યારે પણ જૂનું થતું નથી, તેને ‘સનાતન’ કહે છે.

તામિલનાડુના મુખ્‍ય ગણપતિ મંદિરોમાંથી પહેલું સ્‍વયંભૂ શ્રી ગજાનન મંદિર !

‘પિળ્‍ળૈયારપટ્ટી (‘પિળ્‍ળૈયાર’ એટલે તામિલ ભાષામાં  શ્રી ગજાનન) એ અહીંનું સ્‍વયંભૂ ગજાનનનું મંદિર  છે જે તામિલનાડુમાંના ગજાનનના મુખ્‍ય ત્રણ મંદિરોમાંથી પહેલું મંદિર છે. આ મંદિર એક સહસ્ર વર્ષો અગાઉ પલ્‍લવ રાજાઓના સમયગાળામાં બાંધવામાં આવ્‍યું છે.

‘ચંદ્રયાન-૩’ના માધ્‍યમ દ્વારા હિંદુ રાષ્‍ટ્રની દિશામાં આધ્‍યાત્‍મિક માર્ગક્રમણ !

ચંદ્ર મન પર પરિણામ કરનારો (મનનો કારક) છે. ભારતે ચંદ્ર પર યાન ઉતારીને યશ પ્રાપ્ત કર્યો, એટલે જ એક રીતે ચંદ્ર પર વિજય મેળવ્‍યો છે. તેનો અર્થ ભારતે મનોલય ભણી માર્ગક્રમણ કર્યું છે.

રક્ષાબંધન

આ વર્ષે શ્રાવણ પૂર્ણિમા અર્થાત્ રક્ષાબંધન ૨૬ ઑગસ્ટના દિવસે છે. રક્ષાબંધન આ તહેવારના દિવસે બહેન પોતાના ભાઈની આરતી ઉતારીને તેને પ્રેમના પ્રતીક તરીકે રાખી બાંધે છે.