‘ભાવજાગૃતિના પ્રયત્નો’, એ સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. જયંત આઠવલેજીએ શીખવેલી પ્રક્રિયા જ આપત્કાળમાં જીવવા માટેની સંજીવની !
‘ઈશ્વરે પ્રત્યેકમાં એવો એક ઉત્તમ ગુણ આપેલો હોય છે કે, તેનો યોગ્ય ઉપયોગ કરવાથી તેની સેવા અને સાધનાની ફલનિષ્પત્તિ વૃદ્ધિંગત થાય છે. ‘તે ગુણ કયો છે ?