‘ભાવજાગૃતિના પ્રયત્નો’, એ સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. જયંત આઠવલેજીએ શીખવેલી પ્રક્રિયા જ આપત્‍કાળમાં જીવવા માટેની સંજીવની !

‘ઈશ્‍વરે પ્રત્‍યેકમાં એવો એક ઉત્તમ ગુણ આપેલો હોય છે કે, તેનો યોગ્‍ય ઉપયોગ કરવાથી તેની સેવા અને સાધનાની ફલનિષ્‍પત્તિ વૃદ્ધિંગત થાય છે. ‘તે ગુણ કયો છે ?

પાણીની શક્તિ અને સકારાત્‍મકતા

પાણી એટલે જીવન. પાણીને પોતાની એવી વિશિષ્‍ટ સ્‍મરણશક્તિ હોય છે. પાણી પીતી વેળાએ જે રીતે પોતાના વિચારો હોય છે અથવા જે માનસિક સ્થિતિમાં આપણે પાણી પીએ છીએ, તેનું પ્રચંડ પરિણામ પાણી પર અને પર્યાયથી પોતાના પર થાય છે.

કુતુબમિનાર નહીં, જ્‍યારે આ તો મેરુસ્‍તંભ, એટલે જ આચાર્ય વરાહમિહીરની અદ્‌ભુત વેધશાળા !

આચાર્ય વરાહમિહીર અનેક વેધયંત્રો અને વેધશાળાઓના નિર્માતા હતા. અહીં એક વાત પુરવાર કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે કે, દેહલીના મિહરૌલીમાં આવેલો મેરુસ્‍તંભ એટલે વરાહમિહીરની અદ્‌ભુત વેધશાળા હતી.

સર્વશ્રેષ્‍ઠ નવવિધા ભક્તિ !

શ્રવણ, કીર્તન, સ્‍મરણ, પાદસેવન, અર્ચન, વંદન, દાસ્‍ય, સખ્‍ય અને આત્‍મનિવેદન એમ ભક્તિના ૯ પ્રકાર છે. આ ૯ પ્રકારોને જ નવવિધા ભક્તિ એમ કહે છે. નવવિધા ભક્તિ આપણને ઈશ્‍વર સુધી લઈ જાય છે. નવવિધા ભક્તિ એટલે ભગવાનને વિનવણી કરવાના વિવિધ પ્રકાર છે. આત્‍મનિવેદન એ નવવિધા ભક્તિનું સર્વોચ્‍ચ સોપાન છે.

નટરાજની મૂર્તિ અને તાંડવનો પરમાણુની ઉત્‍પત્તિ સાથે સંબંધ

શિવના નૃત્‍યનાં ૨ રૂપો છે. એક છે લાસ્‍ય. જેને નૃત્‍યમાં કોમલ રૂપ કહેવામાં આવે છે. બીજું છે તાંડવ, જે વિનાશ દર્શાવે છે. ભગવાન શિવનું નૃત્‍ય સર્જન અને વિનાશ દર્શાવે છે.

પર્યાપ્‍ત આહાર લઈને પણ ‘લેવાઈ ગયા જેવું લાગવું અથવા શક્તિહીન થવા જેવું લાગવું’ આના પર આયુર્વેદના પ્રાથમિક ઉપચાર

પર્યાપ્‍ત આહાર લેવા છતાં પણ કેટલાક લોકોને આમ થાય છે. જઠરાગ્‍નિ (પાચનશક્તિ) મંદ થઈ હોવાનું આ લક્ષણ છે. આના પર આગળ આપેલા ક્રમવાર પ્રાથમિક ઉપચાર કરવા.

આયુર્વેદની કેટલીક સુવર્ણયુક્ત ઔષધિઓ

આયુર્વેદિક ઔષધિઓમાં ‘સુવર્ણયુક્ત ઔષધિઓ (સુવર્ણકલ્‍પ)’ ઉત્તમ ‘રસાયણ’ તરીકે માનવામાં આવે છે. ‘સુવર્ણ’ અર્થાત્ ‘સોનું’. સુવર્ણયુક્ત આયુર્વેદિક ઔષધિઓમાં સોનાનું ભસ્‍મ હોય છે.

કવળે, ગોવા સ્‍થિત નયનમનોહારી અને જાગૃત શ્રી શાંતાદુર્ગાદેવસ્‍થાન !

સર્વ દુઃખ, પીડા અને સંકટોનું હરણ કરનારાં તેમજ શત્રુનો વિનાશ કરનારાં આ મહાદેવી પૂજકની સર્વ ઇચ્‍છાઓ પૂર્ણ કરનારાં છે. તેથી જ તેમની પૂજા કરનારો અને તેમનો ઉપાસક તેમને પ્રાર્થના કરે છે, ‘હે દેવી મને સદ્‌બુદ્ધિ આપો.

વર્તમાન કાળમાં મંદિરોની મહત્ત્વપૂર્ણ ભૂમિકા

મંદિર ન્યાસીઓે સાથે જ ભક્તોએ પણ મંદિરોની પવિત્રતાનું રક્ષણ કરવાના, તેમજ મંદિરોની સંસ્કૃતિ જાળવવાના કાર્યમાં ટેકો પૂરવવો આવશ્યક છે.

ચોટીલા (ગુજરાત) સ્‍થિત આદિશક્તિનું રૂપ રહેલા એવા શ્રી ચંડી-ચામુંડા દેવીના શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળે લીધેલા દર્શનનો વૃતાંત !

પાંચ સહસ્ર વર્ષો અગાઉ પાંડવો શ્રીકૃષ્‍ણને મળવા માટે દ્વારકા જતા હતા. તે સમયે તેમણે આ સ્‍થાન શોધીને અહીં દેવીની આરાધના કરી હતી.