ચંદ્રોદય ક્યારે થાય છે ?
સામાન્ય બોલીભાષામાં આપણે ‘સૂર્ય સવારે અને ચંદ્ર રાત્રે ઊગે છે’, એમ કહીએ છીએ. સૂર્યની બાબતમાં આ ભલે યોગ્ય હોય, પરંતુ ચંદ્રની બાબતમાં તેમ નથી. ચંદ્રોદય પ્રતિદિન અલગ અલગ સમયે થાય છે.
સામાન્ય બોલીભાષામાં આપણે ‘સૂર્ય સવારે અને ચંદ્ર રાત્રે ઊગે છે’, એમ કહીએ છીએ. સૂર્યની બાબતમાં આ ભલે યોગ્ય હોય, પરંતુ ચંદ્રની બાબતમાં તેમ નથી. ચંદ્રોદય પ્રતિદિન અલગ અલગ સમયે થાય છે.
નામજપ કરતી વેળા નામસ્મરણ કરનારો નામ સાથે એકરૂપ થાય, નામ-નામી એક થાય અથવા નામસ્મરણ કરનારો, જેનું નામ લે છે તે ભગવાન અને નામ લેવાની ક્રિયા, આ ત્રણેય બાબતો એક થઈ જાય, એટલે કે ત્રિપુટી નષ્ટ થઈ જાય, ત્યાર પછી અદ્વૈતની સ્થિતિ પ્રાપ્ત થાય છે.
હૃદયને બળ પ્રદાન કરનારું આ ઔષધ છે. આ ‘છાતીમાં ધડધડવું’, આ લક્ષણ પર ઉપયુક્ત છે. હૃદયના વિકારોમાં હૃદયની કાર્યક્ષમતા વધારવા માટે આનો ઉપયોગ થાય છે. કોરોના જેવા ચેપી તાવ પછી હૃદયને આવેલી નબળાઈ આના સેવનથી દૂર થવામાં સહાયતા થાય છે.
નકારાત્મક પરિસ્થિતિમાં પણ સકારાત્મક વિચાર કરવો, સકારાત્મકતા શોધવી, ‘ભગવાન મારા ભલા માટે કરી રહ્યા છે’, એવો ભાવ રાખવો, એ મને શ્રીવિષ્ણુ ભગવાનની કૃપાથી ફાવવા લાગ્યું છે.
જમ્યા પછી શું કરવું અને કયા પ્રકારના આહાર પછી શું પીવું ? શું કરવું ? તેના પણ કેટલાક નિયમો છે. તે નિયમો તોડવાને ‘પરિહાર વિરુદ્ધ આહાર’ કહેવામાં આવે છે.
ધાર્મિક માન્યતા અનુસાર અમરનાથ ગુફામાં બરફના શિવલિંગના દર્શન કરવાથી કાશીમાં લીધેલા દર્શન કરતાં ૧૦ ગણું, પ્રયાગ કરતાં ૧૦૦ ગણું અને નૈમિષારણ્ય કરતાં ૧ સહસ્ર ગણું વધારે પુણ્ય મળે છે.
વિશ્વમાં કેવળ ૫ ટકા જેટલી પ્રજા સાધના કરે, તોપણ સાત્ત્વિક સમાજનું નિર્માણ થઈ શકે છે. આ જ્ઞાન ગુરુ વિના બીજું કોણ આપી શકે ? સાધનાનો આ માર્ગ દેખાડનારા ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા !
શિવભક્ત ભસ્માસુરે શિવ પાસેથી અમરત્વ મળવા માટે કઠોર તપશ્ચર્યા કરી. તેની તપશ્ચર્યા પર પ્રસન્ન થઈને શિવ તેને ‘વરદાન’ માગવાનું કહે છે. ત્યારે ભસ્માસુર શિવ પાસે ‘અમરત્વ’ માગે છે. ત્યારે શિવ કહે છે, ‘‘અમરત્વ આપવું સંભવ ન હોવાથી અન્ય કોઈપણ વર માગ.’’
ભોજન પહેલાં કોઈપણ દ્રવપદાર્થ વધારે પ્રમાણમાં પીવો નહીં. તેને કારણે ભૂખ ઓછી થાય છે. જમ્યા પછી પણ મોટા પ્રમાણમાં દ્રવ પદાર્થોનું સેવન ન કરવું. તેમ કરવાથી અન્નનું પાચન સરખું થતું નથી; તેથી જમતી વેળાએ જ આહારમાં દ્રવપદાર્થોનો સમાવેશ કરવો.
હિંદુ ધર્મ, ભાષા, સંસ્કૃતિ વિશે મનઃપૂર્વક કૃતિના સ્તર પર આદર હોવો આવશ્યક છે. તેને કારણે ‘ડે’ઝ ઊજવવામાં માટે કોઈ ભલે ગમે તેટલું દબાણ કરે, અમુક ‘ડે’ સામૂહિક પદ્ધતિથી ઊજવવા માટે કહે, તો પણ ધર્મ પ્રતિ રહેલી દૃઢ નિષ્ઠા આવા પ્રસંગોમાં સ્થિર રહેવા માટે, તેમજ યોગ્ય શું છે ?