મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રીરામચંદ્રની કુંડલી

પ્રભુ શ્રીરામચંદ્રની કુંડલીમાંના બુધ ગ્રહને છોડતાં, અન્‍ય ગ્રહ સ્‍વરાશિમાં અને ઉચ્‍ચ રાશિમાં છે અને કેંદ્રસ્‍થાનમાં છે. કુંડલીમાંના ચંદ્ર, રાહુ, કેતુ આ સ્‍વરાશિમાં અને રવિ, મંગળ, ગુરુ, શુક્ર, શનિ આ ગ્રહો ઉચ્‍ચ રાશિમાં છે.

રામભક્તશિરોમણિ ભરતની આધ્‍યાત્‍મિક ગુણવિશેષતાઓ !

રામભક્ત ભરત પ્રભુ શ્રીરામ સાથે એટલો તો એકરૂપ થયો હતો કે, તેની કાંતિ પ્રભુ શ્રીરામ જેવી વાદળી રંગની દેખાતી હતી. તેના નયન કમળની જેમ સુંદર હતા અને તેના દેહમાંથી ચંદનની દૈવી સુગંધ મહેકતી હતી. રામભક્ત ભરતની સુંદરતા દૈવી અને અલૌકિક હતી.

શિવજીનું કાર્ય

સત્ત્વ, રજ અને તમ આ ત્રણેયને, એટલે જ અજ્ઞાનને, શિવ એકસાથે નષ્‍ટ કરે છે.

શ્રીરામ અવતાર થવા માટે ‘પુત્ર કામેષ્‍ટિ’ યાગ કરનારા શૃંગીઋષિના બાગી (હિમાચલ પ્રદેશ) ખાતેની તપોભૂમિ

‘વાલ્‍મીકિ રામાયણમાં ‘બાલકાંડ’માં ‘શૃંગીઋષિ’ અને ‘પુત્રકામેષ્‍ટિ યાગ’નો ઉલ્‍લેખ છે. આ યાગ સૌથી કઠિન છે. યાગ તેના અંતિમ તબક્કામાં હતો ત્‍યારે સર્વ દેવતા વૈકુંઠમાં શ્રીવિષ્‍ણુ પાસે જઈને કહે છે, ‘હે ભગવાન, હવે આપને માટે રાવણાસુરના વધ હેતુ અવતાર ધારણ કરવાનો સમય થઈ ગયો છે.’

મલેશિયા ખાતેનું બટુ ગુફામાં આવેલું ભગવાન કાર્તિકેયનું વિશ્‍વપ્રસિદ્ધ જાગૃત મંદિર !

માતા પાર્વતીએ કર્તિક ભગવાનને જે દિવસે ‘વેલ’ આયુધ આપ્‍યું, તે દિવસ એટલે તાયપુસમ્. આ દિવસના સ્‍મરણાર્થે પ્રત્‍યેક વર્ષે બટુ ગુફામાંના કાર્તિકેય મંદિરમાં અહીંના હિંદુઓ ‘તાયપૂસમ્’ ઉત્‍સવ ઊજવે છે.

શ્રીક્ષેત્ર નીરા-નૃસિંહપુરનો મહિમા

આ ક્ષેત્રમાં નૃસિંહનું કાયમ રહેઠાણ હોય છે. કેવળ મંદિરનાં દર્શન માત્રથી ચારે પુરુષાર્થની પ્રાપ્‍તિ થાય છે અને અંતે ભક્તને વૈકુંઠ પ્રાપ્‍ત થાય છે. આ સ્‍થાન પૃથ્‍વીનું નાભિસ્‍થાન છે.

નખ કયા વારે કાપવા, તેની પાછળનો જ્‍યોતિષશાસ્‍ત્રીય દૃષ્‍ટિકોણ

અહંકાર વધે કે, સદ્‌સદ્‌વિવેકબુદ્ધિ લોપ પામે છે. વર્તમાનના સ્‍પર્ધાયુક્ત ધાંધલધમાલના જીવનમાં સાત્ત્વિકતા ટકાવી રાખવા માટે નાનામાં નાની કૃતિ શાસ્‍ત્ર અનુસાર કરવાથી નિશ્‍ચિત  જ લાભ થાય છે.

મનુષ્‍યને રાત્રે અનિષ્‍ટ શક્તિઓનો ત્રાસ અધિક પ્રમાણમાં થવા પાછળનું અધ્‍યાત્‍મશાસ્‍ત્ર !

સૂર્યપ્રકાશને કારણે મનુષ્‍યનું અનિષ્‍ટ શક્તિઓ સામે કેટલાક પ્રમાણમાં રક્ષણ થાય છે. એવા મનુષ્‍યના ત્રાસની તીવ્રતા દિવસ-રાત્રિનું નિસર્ગચક્ર, સ્‍થળ અને કાળ પર અવલંબિત હોય છે. આથી ઊલટું સાધક સતત ભગવાનના અનુસંધાનમાં હોય છે.

વૃદ્ધાશ્રમો (ઘરડાઘરો)ની વ્‍યથા !

ભારતમાંના મોટાભાગના બધા જ મોટા શહેરોના યશોગાનની આ કાળી બાજુ છે. આ કેંદ્રો અથવા વૃદ્ધાશ્રમ એટલે એક અર્થથી સમાજની અત્‍યંત અસંવેદનશીલતાના જીવંત કેંદ્રો છે. ‘અંગ્રેજિયત શિક્ષણપદ્ધતિના વિજયના સ્‍મારકો છે’, એવું જ ખેદપૂર્વક કહેવું પડે છે.

શિવજી અને તેમનાં વિવિધ નામો

શિવજી પોતે સ્‍વયંસિદ્ધ અને સ્‍વયંપ્રકાશી છે. શિવજીનો રંગ કર્પૂર જેવો (કપૂર જેવો) ધોળો છે; તેથી તેમને ‘કર્પૂરગૌર’ એવું પણ કહે છે.