નવગ્રહોની ઉપાસના કરવા પાછળનો ઉદ્દેશ અને તેમનું મહત્ત્વ !

વર્તમાનકાળમાં માનવીના જીવનમાંની ૬૫ ટકા ઘટનાઓ પ્રારબ્‍ધને કારણે થતી હોય છે. નિરંતરની બીમારી, દીર્ઘકાળની વ્‍યાધિઓ, કૌટુંબિક કંકાસ, શૈક્ષણિક અપયશ, આર્થિક ખેંચ, વૈવાહિક સુખ ન મળવું, અપઘાતના પ્રસંગો જેવા દુઃખદ પ્રસંગો પ્રારબ્‍ધને કારણે બનતા હોય છે.

મુંડૂ (લુંગી જેવું વસ્‍ત્ર) કરતાં ધોતિયું શ્રેષ્‍ઠ હોવા પાછળનું શાસ્‍ત્ર

‘દક્ષિણ ભારતીઓને ‘મુંડૂ (લુંગી જેવું વસ્‍ત્ર)’ આ તેમના પારંપારિક પહેરવેશનું વિશેષ અભિમાન છે. ખરું જોતાં ઋષિ-મુનિઓના કાળથી ચાલી આવેલો હિંદુઓનો પહેરવેશ ‘ધોતિયું’ હિંદુઓની પ્રાચીન પરંપરા અને તે હિંદુ સંસ્‍કૃતિનું અવિભાજ્‍ય અંગ જ છે.

તાવમાં ઉપયોગી એવી કેટલીક આયુર્વેદિક ઔષધિઓ

ઔષધિઓ પોતાના મનથી લેવા કરતાં વૈદ્યના માર્ગદર્શન અનુસાર જ લેવી જોઈએ; પરંતુ ઘણીવાર વૈદ્ય પાસે તરત જ જવા જેવી પરિસ્‍થિતિ હોતી નથી. કેટલીક વાર વૈદ્ય પાસે પહોંચીએ ત્‍યાં સુધી તરત જ ઔષધ મળવું આવશ્‍યક હોય છે.

શ્‍વસનસંસ્‍થાના વિકારોમાં ઉપયોગી કેટલીક આયુર્વેદિક ઔષધિઓ

શ્‍વસનમાર્ગમાંથી વ્‍યવસ્‍થિત રીતે દૂષિત કફ બહાર કાઢવો અને આવશ્‍યક એવો સારો કફ નિર્માણ કરવો, આ કાર્ય આ ઔષધના સેવનથી થાય છે.

અમ્‍લપિત્ત (ઍસિડિટી) : વર્તમાન સમયની મોટી સમસ્‍યા અને તેના પરના ઉપાય !

અમ્‍લપિત્તના ત્રાસ પાછળનાં કારણોનો તજ્‌જ્ઞોની સહાયતાથી શોધ લઈને તેના પર કાયમ સ્‍વરૂપમાં ઉપચાર કરવા અતિ આવશ્‍યક છે. તે માટે જીવનશૈલીમાં પરિવર્તન કરવાની તૈયારી હોવી જોઈએ.

આયુર્વેદિક ઔષધિઓ અને તેમની સમાપ્‍તિ તિથિ (એક્સપાયરી ડેટ)

‘આયુર્વેદમાં ઔષધનિર્મિતિ સંદર્ભમાં ‘શાર્ઙ્ગધર સંહિતા’ આ તેરમા શતકનો એક પ્રમાણભૂત સંસ્‍કૃત ગ્રંથ છે. તેમાં ઔષધી ચૂર્ણ, ઘી, તેલ ઇત્‍યાદિ કેટલા સમયગાળા પછી ‘હીનવીર્ય’ થાય છે,

જ્‍યોતિષશાસ્‍ત્ર : કાળની અનુકૂળતા અને પ્રતિકૂળતા વિશદ કરનારું શાસ્‍ત્ર !

મૂળ જ્‍યોતિષશાસ્‍ત્રના ‘સિદ્ધાંત’, ‘સંહિતા’ અને ‘હોરા’ એવા ૩ સ્‍કંધ છે. ‘સિદ્ધાંત’ સ્‍કંધમાં યુગગણના, કાળવિભાગ, ગ્રહોની ગતિ, ગ્રહણો ઇત્‍યાદિઓનું ગણિત હોય છે.

શિશિર ઋતુ

શિશિર ઋતુમાં ભૂમિ ઠંડી હોય છે. પાણી ઠંડું, સ્‍વચ્‍છ અને મધુર હોય છે. ઔષધી ઉત્તમ વીર્યયુક્ત હોય છે અને આ ઋતુમાં કડવા રસની અધિકાઈ હોય છે. શરીરબળ, પાચનશક્તિ અને અગ્‍નિ ઉત્તમ હોય છે.

શરીરમાં ગરમી વધી જાય તો તેના પર શારીરિક અને આધ્‍યાત્‍મિક સ્‍તર પર કરવાના વિવિધ ઉપાય !

દેવતાઓના તારક રૂપના નામજપમાંથી તારકશક્તિ અને મારક રૂપના નામજપમાંથી મારક શક્તિ પ્રક્ષેપિત થતી હોય છે. તારક શક્તિનાં સ્‍પંદનો શીતલ, જ્‍યારે મારક શક્તિનાં સ્‍પંદનો ઉષ્‍ણ હોય છે.