નૈસર્ગિક કાળવિભાગ : વર્ષ, અયન, ઋતુ, માસ અને પક્ષ

ભારતીય કાળગણના સૌરવર્ષ અને ચાંદ્રવર્ષ આ બન્‍ને પ્રકારનો સમન્‍વય સાધ્‍ય કરે છે. ભારતીય કાળગણનામાં વર્ષ સૌર અને મહિનાઓ ચાંદ્ર પદ્ધતિથી છે; અર્થાત્ વર્ષનો આરંભ વસંતઋતુથી થાય છે; પણ દિનાંકથી થવાને બદલે તિથિથી થાય છે.

પ્રતિકારશક્તિ વધારવા માટે શું કરવું ?

પ્રતિકારશક્તિ વધારવા માટે નિયમિત વ્‍યાયામ અને વજન નિયંત્રણમાં રાખવા જેવું અન્‍ય પરિણામકારક શસ્‍ત્ર નથી. નિયમિત વૈદ્યકીય સલાહથી મધુમેહ, રક્તદાબ જેવી માંદગી નિયંત્રણમાં રાખવી આવશ્‍યક છે.’

ઊંડો શ્‍વાસ લેવો, એ માનવી માટે એક પરિપૂર્ણ ઔષધિ !

પોતાના પ્રાણને સાધ્‍ય કરવા માટે એક ચોક્કસ અને દુષ્‍પરિણામરહિત માર્ગ છે ‘પ્રાણાયામ’ ! શ્‍વાસની દોરી પર માનવીનું જીવન અને આરોગ્‍ય ટકેલું છે. શ્‍વાસ જેટલો સ્‍થિર, દૃઢ હશે, તેટલું જ જીવન સ્‍વસ્‍થ અને નિરોગી હશે.

નાના બાળકોના અલંકાર

‘વાઘનખ’ એ તેજરૂપી મારકત્‍વનું પ્રતીક છે. નાના બાળકોમાં સંસ્‍કારોનું પ્રમાણ ઓછું હોવાથી તેમનાં દેહની વાયુમંડળમાંથી સૂક્ષ્મ-લહેરો ગ્રહણ કરવાની ક્ષમતા પણ મોટી વ્‍યક્તિ કરતાં વધારે હોય છે. તેમજ નાના બાળકો પોતે સાધના કરવા માટે અસમર્થ હોય છે.

સમષ્‍ટિ સાધના તરીકે ઈશ્‍વરી રાજ્‍ય આવવા માટે પ્રયત્ન કરતી વેળા ફળની અપેક્ષા ન હોવી; કારણકે સચ્‍ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. આઠવલેજીએ સાધનામાં ‘ઈશ્‍વરપ્રાપ્‍તિ’ એ જ મુખ્‍ય ધ્‍યેય છે એમ શીખવ્‍યું હોવું

ઈશ્‍વરી રાજ્‍ય સામાન્‍ય લોકો નહીં, જ્‍યારે સંતો અને ઉન્‍નતિ કરેલા સાધકો જ ચલાવી શકે છે; કારણકે તેમનામાં જ અલ્‍પ સ્‍વભાવદોષ, અલ્‍પ અહં, નેતૃત્‍વગુણ, અન્‍યોનો વિચાર કરવો, ત્‍યાગી વૃત્તિ અને પ્રીતિ (નિરપેક્ષ પ્રેમ) આ ગુણ, તેમજ રાષ્‍ટ્ર અને ધર્મ પ્રત્‍યે પ્રેમ હોય છે.

શાળા અને મહાવિદ્યાલયોમાં કેવળ સાત્ત્વિક ભારતીય પહેરવેશ જ ગણવેશ તરીકે વાપરવો યોગ્‍ય !

સાત્ત્વિક કપડાંને કારણે બાળકો પર સંસ્‍કાર થવામાં પણ સહાયતા થાય છે; તેથી શાળા, મહાવિદ્યાલયોમાં પશ્‍ચિમી પદ્ધતિના ગણવેશમાં પરિવર્તન કરીને ભારતીય પદ્ધતિનો સાત્ત્વિક પહેરવેશ પહેરવો અતિ આવશ્‍યક છે.

શરદ ઋતુ

શરદ ઋતુમાં પાચનશક્તિ ધીમે ધીમે વધવા લાગે છે. તે માટે ભૂખ લાગ્‍યા પછી જ જમવું. નિયમિત રીતે ભૂખ ન હોય તોયે જમવાથી પાચનશક્તિ બગડી જાય છે.

સતત આવનારી છીંકોથી ત્રસ્‍ત છો ?

છીંકો તો બધા લોકોને આવે છે. જો તમને એકથી બે છીંકો આવતી હોય તો તે અવસ્‍થા સામાન્‍ય ગણવામાં આવે છે, પણ જો ફરી-ફરીથી આવવા લાગે તો…

સૂતી વેળાએ શરીરની સ્‍થિતિ કેવી હોવી જોઈએ ?

ઊંઘનો ઉદ્દેશ શરીરને વિશ્રાંતિ મળે, એ હોય છે. આ દૃષ્‍ટિએ ‘જે સ્‍થિતિમાં શરીરને વધારેમાં વધારે આરામ મળે, તે ઊંઘની સ્‍થિતિ સારી’, આ સામાન્‍ય નિયમ છે.

નવગ્રહોની ઉપાસના કરવા પાછળનો ઉદ્દેશ અને તેમનું મહત્ત્વ !

વર્તમાનકાળમાં માનવીના જીવનમાંની ૬૫ ટકા ઘટનાઓ પ્રારબ્‍ધને કારણે થતી હોય છે. નિરંતરની બીમારી, દીર્ઘકાળની વ્‍યાધિઓ, કૌટુંબિક કંકાસ, શૈક્ષણિક અપયશ, આર્થિક ખેંચ, વૈવાહિક સુખ ન મળવું, અપઘાતના પ્રસંગો જેવા દુઃખદ પ્રસંગો પ્રારબ્‍ધને કારણે બનતા હોય છે.