કેવળ ૨ વાર આહાર લેવાની આરોગ્‍યદાયી ટેવ શરીરને પાડવા માટે આ કરો !

‘શું આયુર્વેદમાં ચટાકેદાર અને સ્‍વાદિષ્‍ટ પદાર્થો વર્જ્‍ય છે ? જરાય નહીં. ઊલટું રુચિથી જમવાથી સમાધાન મળે છે. તેથી પદાર્થોના સ્‍વાદમાં વિવિધતા તો જોઈએ જ; પરંતુ એકાદ પદાર્થ ભલે ગમે તેટલો ભાવતો હોય, તો પણ તે યોગ્‍ય સમયે અને યોગ્‍ય પ્રમાણમાં ખાવાને ઘણું મહત્ત્વ છે.

ગુજરાત ખાતે સાળંગપુરનું કષ્‍ટભંજન હનુમાન મંદિર અને વેરાવળ ખાતેનું ‘ભાલકા તીર્થ’

સોમનાથ જ્‍યોતિર્લિંગથી ૧૦ કિ.મી. અંતર પર ‘વેરાવળ’ ગામ છે. યદુકુળનો નાશ થયા પછી અને દ્વારકાનગરી સમુદ્રમાં ડૂબી ગયા પછી શ્રીકૃષ્‍ણજી વેરાવળ ખાતેના પીપળાના વૃક્ષ નીચે બેઠા હતા.

વિલોભનીય દર્શન : હિમાચલ પ્રદેશના દૈવી અને આધ્‍યાત્‍મિક વિશિષ્‍ટતાઓ ધરાવતા ‘સૂર્યતાલ’ અને ‘ચંદ્રતાલ’ !

સૂર્યતાલ અને ચંદ્રતાલની આધ્‍યાત્‍મિક વિશિષ્‍ટતાઓનો આજ સુધી કોઈપણ ગ્રંથમાં કે અન્‍ય  ક્યાંય પણ સંદર્ભ નથી. કૈલાસ પર્વતને વિશ્‍વની ‘સુષમ્‍ના નાડી’ કહ્યું છે; પરંતુ વિશ્‍વની સૂર્યનાડી અને ચંદ્રનાડી વિશે ક્યાંય પણ સંદર્ભ મળતો નથી.

સિક્કિમમાંની ચીનની સીમા નજીક સ્થિત ‘હનુમાન ટોક’ એ જાગૃત દેવસ્થાન

સિક્કીમની રાજધાની ગંગટોકથી ૮ કિલોમીટરના અંતર પર હિમાલય પર્વતની તળેટીમાં ‘હનુમાન ટોક’ નામનું પવિત્ર સ્‍થાન વસેલું છે. આ પર્વતશિખરોમાં ‘હનુમાન ટોક’ એ એક ટેકરી છે. એવું કહેવાય છે કે, હનુમાનજીએ જ્‍યારે હિમાલયમાંથી સંજીવની વનસ્‍પતિ ધરાવતો દ્રોણગિરી પર્વત લઈને લંકાની દિશામાં ઉડાણ કર્યું.

ગોવાનો વૈભવશાળી ઇતિહાસ !

ભગવાન શ્રીવિષ્‍ણુના છઠ્ઠા અવતાર શ્રી પરશુરામ ભગવાને સમુદ્ર હટાવીને કોકણ-ભૂમિ નિર્માણ કરી. ‘ગોમંતક’ અથવા ‘ગોવા રાષ્‍ટ્ર’ તેના ૭ વિભાગોમાંથી એક છે. બીજી એક પરંપરા અનુસાર શ્રી પરશુરામ ભગવાને ગોમંતકમાં પેડણે તાલુકાના હરમલ ખાતે અશ્‍વમેધ યજ્ઞ કર્યો.

શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળે હંપી (કર્ણાટક) ખાતેના માલ્‍યવંત પર્વત પર આવેલા ‘શ્રી રઘુનાથ મંદિર’ના લીધેલાં દર્શન !

શ્રીરામ સાક્ષાત્ ભગવાન હોવાથી સુગ્રીવ અને અન્‍ય વાનર સેના લઈને તેઓ તરત જ રાવણ પર ચઢાઈ કરી શક્યા હોત; પરંતુ તેમણે તેમ કર્યું નહીં. તેમણે ૪ મહિના માલ્‍યવંત પર્વત પર રહીને ચાતુર્માસ કર્યો.

નિદ્રા ક્યારે અને કેટલી લેવી ?

‘આયુર્વેદમાં ‘બ્રાહ્મમુહૂર્ત પર ઊઠવું’, એમ કહ્યું છે. બ્રાહ્મમુહૂર્ત એટલે સૂર્યોદય પહેલાં ૯૬ થી ૪૮ મિનિટનો સમય. આ સમયમાં ઊઠવાથી શૌચની સંવેદના આપમેળે જ નિર્માણ થઈને પેટ સાફ થાય છે.

એકાદ પ્રસંગને કારણે અનાવશ્‍યક વિચાર વધે તો શું કરવું ?

આ પ્રસંગનું મારા કુલ જીવન પર કેટલું પરિણામ થવાનું છે ? તાત્‍કાલિક કે દૂરગામી પરિણામ થવાનું છે ?’, એવો આપણે આપણા જ મનથી વિચાર કરવો.

ગોવા એ પરશુરામભૂમિ જ !

સાતવાહનોના શિલાલેખમાં ઉલ્‍લેખ ધરાવતો ‘એક બ્રાહ્મણ’ આ શબ્‍દ પરશુરામનું  અસ્‍તિત્‍વ બતાવે છે. ઇસવી સનની સાતમી સદીમાં ’સેંદ્રક’ કુળના વંતુ વલ્‍લભ સેનાંદરાજાએ પુરાણોમાંના દેવતાઓને મૂર્ત સ્‍વરૂપમાં લાવવા પર ભાર મૂક્યો.

ફળ-જ્‍યોતિષશાસ્‍ત્રમાંના મૂળભૂત ઘટકો : ગ્રહ, રાશિ અને કુંડળીમાંનાં સ્‍થાનો

હિંદુ ધર્મ અનુસાર ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ માનવી જીવનનાં ઉદ્દેશો છે. કુંડળીમાંનાં ૧૨ સ્‍થાનો પરથી આ ૪ પુરુષાર્થોનો વિચાર કરવામાં આવે છે, અર્થાત્ તે પુરુષાર્થ સાધ્‍ય કરવા માટે ભાગ્‍યની અનુકૂળતા કેટલી છે, તેનો વિચાર કરવામાં આવે છે.