ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ
‘દક્ષિણ કાશી’ તરીકે પ્રખ્યાત એવું નાસિક પાસે આવેલું ‘ત્ર્યંબકેશ્વર’ એ જ્યોતિર્લિંગ છે. આ જ્યોતિર્લિંગ પર ૩ ટેકરાઓ છે અને તે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનાં પ્રતીક છે.
‘દક્ષિણ કાશી’ તરીકે પ્રખ્યાત એવું નાસિક પાસે આવેલું ‘ત્ર્યંબકેશ્વર’ એ જ્યોતિર્લિંગ છે. આ જ્યોતિર્લિંગ પર ૩ ટેકરાઓ છે અને તે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનાં પ્રતીક છે.
સહસ્રો વર્ષો પહેલાં હિમાલયમાંથી આવેલા દધીચિઋષિએ આ સ્થાન પર એક આશ્રમ બાંધ્યો હતો. તે આશ્રમમાં તેમણે એક જ્યોતિર્લિંગની સ્થાપના કરી હતી. આ આશ્રમમાં દધીચિઋષિ અન્ય ઋષિઓની સાથે દૈવી વનસ્પતિઓમાંથી ઔષધિઓ સિદ્ધ (તૈયાર) કરતા હતા.
‘ઘરમાંને ઘરમાં જ કરી શકાય એવા ‘હોમિયોપૅથી’ ઉપચાર !’ આ આગામી ગ્રંથમાંનો ચુનંદો ભાગ લેખના રૂપમાં પ્રકાશિત કરવામાં આવી રહ્યો છે.
અંદમાનમાં સ્વાતંત્રવીર સાવરકર કુરાન વાંચવા માટે ઉર્દૂ ભાષા શીખ્યા. સ્વતંત્રતાવીર સાવરકરે અંદમાનમાં શુદ્ધિકરણનું આંદોલન ચલાવ્યું.
બૌદ્ધ મંદિરના પરિસરમાં શ્રીવિષ્ણુનું મંદિર છે. આ મંદિરમાં જવાની કોઈને પણ અનુમતિ નથી. લોકોને તે મંદિર વિશે કાંઈ જ્ઞાત નથી. તે મંદિરના ગર્ભગૃહ સામે પડદો લગાડેલો છે. મંદિર ખુલ્લુ ન હોવાથી કોઈ પણ ‘મંદિરની અંદર શું છે ?’, તે જોઈ શકતા નથી.
પ.પૂ. નાંદોડકર મહારાજને કોઈ કારણોસર એક ગાય અને વાછરડું અર્પણ કરવા હતા. તેમણે જાણ્યું કે, ‘પ.પૂ. ભગવાનદાસ મહારાજ આ એક મોટા તપસ્વી સંત બાંદા ખાતે છે.’ ત્યારે પ.પૂ. નાંદોડકર મહારાજે પ.પૂ. ભગવાનદાસ મહારાજના આશ્રમમાં જ ગાય અર્પણ કરવાનું નક્કી કર્યું.
ધારેશ્વર દેવાલય એ સાડાચાર એકર પરિસરમાં આવેલું છે. ચૈત્ર વદની ચોથના દિવસે શ્રી ધારેશ્વરની મોટી જાત્રા હોય છે. રાષ્ટ્ર અને ધર્મના રક્ષણ માટે આવશ્યક એવું આરાધનાનું બળ લોકોમાં નિર્માણ થાય એવી શિવજીનું રૂપ ધરાવતા શ્રી ધારેશ્વરનાં ચરણોમાં પ્રાર્થના !
‘૫૧ શક્તિપીઠોમાંથી ૫ શક્તિપીઠો બંગાળના બીરભૂમ જિલ્લામાં છે. બકુરેશ્વર, નાલાહાટી, બંદીકેશ્વરી, ફુલોરાદેવી અને તારાપીઠ આ તે શક્તિપીઠો છે.
આ દેવાલય ૮મા શતકમાં બાંધેલું છે. ત્યાર પછી રાજા કૃષ્ણદેવરાય અને રાજા પલ્લવે આ મંદિરમાં કેટલીક સુધારણા કરી. આ મંદિર વિશે એવી કથા કહેવામાં આવે છે કે, ‘તે સમયના રાજા સુમતીને શ્રીકૃષ્ણના પાર્થસારથિના રૂપમાં દર્શન લેવાની ઇચ્છા હતી.
‘આસેતુહિમાલયથી હિંદમહાસાગર સુધી પ્રત્યેકને એકતાના બંધનમાં બાંધનારા શ્રીરામ આ એક અલૌકિક રાષ્ટ્રસૂત્ર છે ! પ્રત્યેકના મનમાંની શ્રીરામ મંદિરની નિર્મિતિ આ ન કેવળ અધર્મ પર ધર્મનો વિજય.