ત્ર્યંબકેશ્‍વર જ્યોતિર્લિંગ

‘દક્ષિણ કાશી’ તરીકે પ્રખ્‍યાત એવું નાસિક પાસે આવેલું ‘ત્ર્યંબકેશ્‍વર’ એ જ્‍યોતિર્લિંગ છે. આ જ્‍યોતિર્લિંગ પર ૩ ટેકરાઓ છે અને તે બ્રહ્મા, વિષ્‍ણુ અને મહેશનાં પ્રતીક છે.

અરેયૂરુ (કર્ણાટક) સ્‍થિત શ્રી વૈદ્યનાથેશ્‍વર શિવજીના દર્શન કર્યા પછી શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળને થયેલી અનુભૂતિઓ !

સહસ્રો વર્ષો પહેલાં હિમાલયમાંથી આવેલા દધીચિઋષિએ આ સ્‍થાન પર એક આશ્રમ બાંધ્‍યો હતો. તે આશ્રમમાં તેમણે એક જ્‍યોતિર્લિંગની સ્‍થાપના કરી હતી. આ આશ્રમમાં દધીચિઋષિ અન્‍ય ઋષિઓની સાથે દૈવી વનસ્‍પતિઓમાંથી ઔષધિઓ સિદ્ધ (તૈયાર) કરતા હતા.

માસિક ધર્મ (અટકાવ) સાથે સંબંધિત ફરિયાદો (Ailments related to menses) માટે હોમિયોપૅથી ઔષધિઓની જાણકારી

‘ઘરમાંને ઘરમાં જ કરી શકાય એવા ‘હોમિયોપૅથી’ ઉપચાર !’ આ આગામી ગ્રંથમાંનો ચુનંદો ભાગ લેખના રૂપમાં પ્રકાશિત કરવામાં આવી રહ્યો છે.

સ્‍વતંત્રતાવીર સાવરકરનું અંદમાન ખાતેનું કાર્ય !

અંદમાનમાં સ્‍વાતંત્રવીર સાવરકર કુરાન વાંચવા માટે ઉર્દૂ ભાષા શીખ્‍યા. સ્‍વતંત્રતાવીર સાવરકરે અંદમાનમાં શુદ્ધિકરણનું આંદોલન ચલાવ્‍યું.

શ્રીલંકા ખાતેના બૌદ્ધોએ હિંદુ મંદિરો પર કરેલાં આક્રમણોનું એક ઉદાહરણ – શ્રીલંકા ખાતેના કૅન્‍ડી શહેરમાંનું બૌદ્ધ મંદિર !

બૌદ્ધ મંદિરના પરિસરમાં શ્રીવિષ્‍ણુનું મંદિર છે. આ મંદિરમાં જવાની કોઈને પણ અનુમતિ નથી. લોકોને તે મંદિર વિશે કાંઈ જ્ઞાત નથી. તે મંદિરના ગર્ભગૃહ સામે પડદો લગાડેલો છે. મંદિર ખુલ્‍લુ ન હોવાથી કોઈ પણ ‘મંદિરની અંદર શું છે ?’, તે જોઈ શકતા નથી.

સિંધુદુર્ગ જિલ્‍લાના પાનવળ, બાંદા સ્‍થિત ગૌતમારણ્‍ય આશ્રમનું મહત્ત્વ

પ.પૂ. નાંદોડકર મહારાજને કોઈ કારણોસર એક ગાય અને વાછરડું અર્પણ કરવા હતા. તેમણે જાણ્‍યું કે, ‘પ.પૂ. ભગવાનદાસ મહારાજ આ એક મોટા તપસ્‍વી સંત બાંદા ખાતે છે.’  ત્‍યારે પ.પૂ. નાંદોડકર મહારાજે પ.પૂ. ભગવાનદાસ મહારાજના આશ્રમમાં જ ગાય અર્પણ કરવાનું નક્કી કર્યું.

ધાયરી, પુણે ખાતે આવેલું સ્‍વયંભૂ દેવાલય શ્રી ધારેશ્‍વર !

ધારેશ્‍વર દેવાલય એ સાડાચાર એકર પરિસરમાં આવેલું છે. ચૈત્ર વદની ચોથના દિવસે શ્રી ધારેશ્‍વરની મોટી જાત્રા હોય છે. રાષ્‍ટ્ર અને ધર્મના રક્ષણ માટે આવશ્‍યક એવું આરાધનાનું બળ લોકોમાં નિર્માણ થાય એવી શિવજીનું રૂપ ધરાવતા શ્રી ધારેશ્‍વરનાં ચરણોમાં પ્રાર્થના !

બીરભૂમ (બંગાળ) ખાતેનાં મહાસ્‍મશાનમાં બિરાજમાન રહેલી શ્રી તારાદેવી !

‘૫૧ શક્તિપીઠોમાંથી ૫ શક્તિપીઠો બંગાળના બીરભૂમ જિલ્‍લામાં છે. બકુરેશ્‍વર, નાલાહાટી, બંદીકેશ્‍વરી, ફુલોરાદેવી અને તારાપીઠ આ તે શક્તિપીઠો છે.

શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી મુકુલ ગાડગીળે ચેન્‍નઈ ખાતેના પાર્થસારથિ મંદિરમાં લીધેલા દર્શન

આ દેવાલય ૮મા શતકમાં બાંધેલું છે. ત્‍યાર પછી રાજા કૃષ્‍ણદેવરાય અને રાજા પલ્‍લવે આ મંદિરમાં કેટલીક સુધારણા કરી. આ મંદિર વિશે એવી કથા કહેવામાં આવે છે કે, ‘તે સમયના રાજા સુમતીને શ્રીકૃષ્‍ણના પાર્થસારથિના રૂપમાં દર્શન લેવાની ઇચ્‍છા હતી.

શ્રીરામ મંદિરના સમારંભ માટે સનાતન સંસ્‍થાનાં આધ્‍યાત્‍મિક ઉત્તરાધિકારીઓની વંદનીય ઉપસ્‍થિતિ !

‘આસેતુહિમાલયથી હિંદમહાસાગર સુધી પ્રત્‍યેકને એકતાના બંધનમાં બાંધનારા શ્રીરામ આ એક અલૌકિક રાષ્‍ટ્રસૂત્ર છે ! પ્રત્‍યેકના મનમાંની શ્રીરામ મંદિરની નિર્મિતિ આ ન કેવળ અધર્મ પર ધર્મનો વિજય.