સમયનું સુનિયોજન કેવી રીતે કરશો ?
મનુષ્યજન્મ વારંવાર મળતો નથી, તેથી માનવી જીવનમાંનો સમય અમૂલ્ય છે. પ્રત્યેકનું આયુષ્ય મર્યાદિત અને અનિશ્ચિત કાળ માટે છે. આ મર્યાદિત અને અનિશ્ચિત કાળમાં જ આપણે માનવી જીવનનું સાર્થક કરવાનું છે.
મનુષ્યજન્મ વારંવાર મળતો નથી, તેથી માનવી જીવનમાંનો સમય અમૂલ્ય છે. પ્રત્યેકનું આયુષ્ય મર્યાદિત અને અનિશ્ચિત કાળ માટે છે. આ મર્યાદિત અને અનિશ્ચિત કાળમાં જ આપણે માનવી જીવનનું સાર્થક કરવાનું છે.
એકલા રહીને આપણને જેટલું શીખવા નહીં મળે, તેટલું સમષ્ટિમાં આવ્યા પછી શીખવાની તક હોય છે. સમષ્ટિમાં રહેવાથી આપણામાંના ગુણ અને દોષ તરત જ ધ્યાનમાં આવે છે.
‘ભારતથી ૩ સહસ્ર કિલોમીટર દૂર આવેલા કંબોડિયામાં પહેલેથી જ હિંદુ સંસ્કૃતિ કેવી રીતે વિદ્યમાન હતી, તે અમને સમીપથી જોવાનું ભાગ્ય મળ્યું.
‘શ્રીલંકામાં શ્રીરામ, સીતા અને લક્ષ્મણ સાથે સંબંધિત અનેક સ્થાનો છે. વાલ્મીકિ રામાયણમાં મહર્ષિ વાલ્મીકિએ જે લખ્યું, તે અનુસાર બન્યું હોવાના અનેક પુરાવા શ્રીલંકામાં જોવા મળે છે. ‘સીતામાતાએ અગ્નિપરીક્ષા આપેલું સ્થાન’ આ એવું જ એક સ્થાન છે. આ સ્થાન જે ગામમાં છે, તે ગામનું નામ છે ‘દિવિરુંપોલા’.
અતિસાર એટલે દિવસમાં ૫ કરતાં વધારે વાર ઝાડા, એટલે પાતળું શૌચ થવું. અતિસાર આ દૂષિત અને અસ્વચ્છ અન્ન તેમજ પાણી ગ્રહણ કરવાથી થનારી બીમારી છે.
હોમિયોપથી ઔષધિઓ ઊર્જાના સ્તર પર કાર્ય કરે છે. હોમિયોપથી ઔષધિઓની ધોળી ખાંડની ગોળીઓ આ મૂળ ઔષધની કેવળ વાહક છે. આ ગોળીઓ પોતે ઔષધ નથી; તેથી જ હોમિયોપથીની બધી ઔષધિઓ એકસરખી જ દેખાય છે.
હિંદુ રાષ્ટ્ર કેટલાંક સહસ્રો વર્ષો ટકશે; પરંતુ ગ્રંથોમાં રહેલું જ્ઞાન અનંત કાળ સુધી ટકનારું હોવાથી જેવી રીતે હિંદુ રાષ્ટ્ર વહેલું આવવાની આવશ્યકતા છે, તેટલી જ ઉતાવળ ભીષણ આપત્કાળનો આરંભ થવા પહેલાં આ ગ્રંથોનું વિમોચન કરવાની પણ છે.
જ્ઞાનશક્તિના માધ્યમ દ્વારા કાર્ય થવાનું સૌથી પ્રભાવી માધ્યમ એટલે ‘ગ્રંથ’ ! ટૂંકમાં ‘ગ્રંથોના માધ્યમ દ્વારા ધર્મપ્રસાર કરવો’, એ વર્તમાન સમયની શ્રેષ્ઠ સાધના છે.
ગ્રંથ સેવા અંતર્ગત સંકલન, ભાષાંતર, સંરચના, મુખપૃષ્ઠ-નિર્મિતિ, મુદ્રણ ઇત્યાદિ વિવિધ સેવાઓમાં સહભાગી થવા માટે ઇચ્છુકોએ પોતાની જાણકારી સનાતનના જિલ્લાસેવકોના માધ્યમ દ્વારા મોકલવી.
મહાભારત સમયે ભારતના એક પ્રાંતનું નામ સુરાષ્ટ્ર અને ત્યાંના નિવાસીઓને ‘સુવર્ણ’ કહેવામાં આવ્યા છે. આ ‘સુવર્ણ’ સુમેર હતા. ‘સુમેરનો’ અર્થ છે ‘સારી જાતિ’. એ જ અર્થ સુવર્ણનો પણ થાય છે.