હાથપગને તેલ કઈ દિશામાં લગાડવું ?

આયુર્વેદના મૂળ સંસ્‍કૃત ગ્રંથોમાં હાથપગને ‘તેલ ઉપરથી નીચે (ખભા અથવા સાથળથી આંગળી સુધી) લગાડવું કે નીચેથી ઉપર (આંગળીથી ખભા કે સાથળ સુધી) લગાડવું, એ સંદર્ભમાં કોઈપણ ઉલ્‍લેખ મળતો નથી.

વાસ્‍તુના સ્‍પંદનો

વાસ્‍તુમાંના એકાદ ઓરડામાંના ત્રાસદાયક સ્‍પંદનો ઉપર ઉલ્‍લેખ કરેલા વાસ્‍તુદોષને કારણે નિર્માણ થયા છે, અનિષ્‍ટ શક્તિઓના ત્રાસને કારણે નિર્માણ થયા છે કે પછી ઘરમાંની અવ્‍યવસ્‍થિત રચનાને કારણે નિર્માણ થયા છે, આ વાત જાણી લેવી.

સાત્ત્વિક વાસ્‍તુ

દેવતાનાં નામો સર્વાધિક સાત્ત્વિક અને ચૈતન્‍યયુક્ત હોવાથી ઘરને દેવતાનું નામ આપવું સૌથી યોગ્‍ય પુરવાર થાય છે. ‘શબ્‍દ, સ્‍પર્શ, રૂપ, રસ, ગંધ અને તેની સાથે સંબંધિત શક્તિ એકત્રિત હોય છે’, આ અધ્‍યાત્‍મશાસ્‍ત્રીય સિદ્ધાંત હોવાથી ઘરને દેવતાનું નામ આપ્‍યા પછી દેવતાના નામ સાથે તેનો સ્‍પર્શ, રૂપ, રસ, ગંધ અને સંબંધિત શક્તિ એકત્રિત આવે છે.

વાસ્‍તુ અને દિશા

ઘરનો મુખ્‍ય દરવાજો અથવા પ્રવેશદ્વાર કઈ દિશામાં હોવું જોઈએ તેના પર ઘરનું સૌંદર્ય વર્ધન સાથે જ અન્‍ય બાબતો પણ સંકળાયેલી હોય છે. ઘરનો મુખ્‍ય દરવાજો પૂર્વ અથવા ઉત્તર દિશામાં હોવો જોઈએ. રસોડું ખુલ્‍લું, હવા-ઉજાસ ધરાવતું તે સાથે જ દિશા પણ ધ્‍યાનમાં લેવી.

સંત વેણાબાઈ

સંત વેણાબાઈનો જન્‍મ વર્ષ ૧૬૨૭માં એક બ્રાહ્મણ કુટુંબમાં થયો. તેઓ રાધિકાબાઈ અને ગોપજીપંત ગોસાવીનાં દીકરી. સંત વેણાબાઈની સમાધિ સજ્‍જનગઢ ખાતે છે.

સ્‍વામી વિવેકાનંદની અંતિમ ક્ષણ !

પશ્‍ચિમીઓ જેવા સ્‍વાભિમાની લોકોમાં વૈદિક સંસ્‍કૃતિનું રહસ્‍ય વિશદ કરીને તેમણે વૈદિક ધર્મ વિશે જિજ્ઞાસા વધારવાનું મહાન કાર્ય સ્‍વામી વિવેકાનંદ સિવાય અન્‍ય કોઈએ કર્યું નથી. રામકૃષ્‍ણ મિશનની સ્‍થાપના કરીને તેમણે પોતાના ગુરુદેવનો સંદેશ અમર કર્યો.

પ્રથમોપચારક માટે આવશ્‍યક એવા ગુણ

પ્રથમોપચારકે રુગ્‍ણ પર ઉપચાર કરતી વેળાએ ‘પ્રત્‍યેક કૃતિ ઈશ્‍વર જ મારા માધ્‍યમ દ્વારા કરી રહ્યા છે’, એવો ભાવ રાખવાથી તેમાંથી ‘નિષ્‍કામ કર્મયોગ’ થાય છે.

પ્રથમોપચાર પ્રશિક્ષણ : આપત્‍કાળની આવશ્‍યકતા

પ્રથમોપચાર કેવી રીતે કરવા, પ્રથમોપચાર પેટીમાં કઈ સામગ્રી હોવી જોઈએ ?, ‘રુગ્‍ણના વિકારનું પ્રાથમિક નિદાન અને પ્રત્‍યક્ષ પરીક્ષણ કેવી રીતે કરવું ? ઇત્‍યાદિ વિશે પ્રથમોપચારકને જાણ હોવી આવશ્‍યક છે.

સમર્થ રામદાસસ્‍વામીને તેમની બીમારી માટે ઉપાય તરીકે વાઘણનું દૂધ લાવી આપનારા છત્રપતિ શિવાજી મહારાજ !

શિવાજી મહારાજ પ્રત્‍યેક ગુરુવારે સમર્થના દર્શન લીધા વિના ભોજન કરતા નહીં. એક દિવસે મહારાજ સમર્થના દર્શન માટે નીકળ્યા ત્‍યારે મહાબળેશ્‍વરના જંગલમાં સમર્થ હોવાની તેમને જાણ થઈ.