વાસ્તુ જે ભાવનાથી બાંધવામાં આવી હોય, તેનામાં તે ભાવના નિર્માણ થાય છે !
દેવાલયનું પણ તેમજ છે. કર બચે, દીકરો જન્મે અને અન્ય વાસનાપૂર્તિ માટે બંધાવેલા દેવાલયમાં, તે ભાવના હોવાથી ત્યાં ગયા પછી આનંદ મળતો નથી.
દેવાલયનું પણ તેમજ છે. કર બચે, દીકરો જન્મે અને અન્ય વાસનાપૂર્તિ માટે બંધાવેલા દેવાલયમાં, તે ભાવના હોવાથી ત્યાં ગયા પછી આનંદ મળતો નથી.
ત્વચાની સંભાળ લેતી વેળા ઘણી વાર આપણે વાળ અને નખની સંભાળ લેવાનું ભૂલી જઈએ છીએ. ઉનાળાના દિવસોમાં આપણે જે ખોરાક આરોગીએ છીએ, તેની ક્યારેય પણ અવગણના કરશો નહીં. હંમેશાં આંબા, પપૈયા, અનનાસ (Pineapple), લિંબુ વર્ગના ફળો, ગાજર, તરબૂચ, બીટ અને સર્વ પ્રકારની લીલી પાદંડાવાળી શાકભાજીનું સેવન કરો.
માસિકો અથવા છાપાંની શાહી તળેલી વસ્તુઓમાં સહેજે શોષાઈ જાય છે. શાહીમાંનો ગ્રેફાઇટ ઘાતક હોવાથી તેને કારણે કર્કરોગ થવાનું જોખમ પણ હોય છે.
માનવીનું આયુષ્ય કેટલાંક વર્ષોનું હોય છે, જ્યારે દેવતા ચિરંતન છે. તેને કારણે ભારતમાં પ્રાચીન કાળથી માનવી માટે કેટલાંક દસકા અથવા શતક ટકી શકે તેવા માટીના ઘર બનાવવામાં આવતા હતાં, જ્યારે દેવતાઓની મૂર્તિઓની સ્થાપના સહસ્રો વર્ષો ટકી શકે તેવા પત્થરનાં મંદિરોમાં કરવામાં આવતી હતી.
ભોજનમાં ભાત, રોટલો ઇત્યાદિ પૂર્ણ બંધ કરીને કેવળ શાકભાજી ખાવા તે ભૂલભરેલું છે. આહારમાં ગળ્યા, ખાટાં, ખારાં, તીખાં, કડવા અને તૂરાં આ છયે રસોનો સમાવેશ હોવો જોઈએ. તેમાંથી ગળ્યા, ખાટાં અને ખારાં પદાર્થો તુલનામાં ઓછા ખાવા. તે પૂર્ણ રીતે બંધ કરવા નહીં.
સ્વાસ્થ્યની દૃષ્ટિએ જોઈએ, તો આ પીણાંમાં જીવનસત્ત્વો અથવા ખનિજ તત્ત્વો જરા પણ હોતા નથી. તેમાં સાકર (શુગર), કાર્બોલિક અમ્લ (એસિડ), તેમજ અન્ય રસાયણો હોય છે.
નિરામય આરોગ્ય માટે પ્રૌઢ વ્યક્તિઓને સરેરાશ ૭-૮ કલાક ઊંઘ આવશ્યક હોય છે. ‘નિદ્રા બિલ્કુલ ન લાગવી, અપેક્ષિત અને આવશ્યક કલાક ઊંઘ ન આવવી, ઊંઘમાંથી રાત્રે જાગી જવું અને ફરીથી ઊંઘ ન લાગવી, પરોઢિયે કસમયે જાગી જવું’,
પૂજાઘર બનાવતી વેળાએ તે સીધું લાદી પર ન મૂકવું. પૂજાઘર આરસપહાણ અથવા લાકડાનું બનેલું હોવું. કાચનું બનેલું પૂજાઘર ટાળવું. પૂજાઘર ક્યાં છે તેનાં કરતાં ત્યાં નિયમિત પૂજા-અર્ચના ભાવપૂર્ણ થાય છે ને, એ પણ મહત્ત્વનું છે
વિષમ આહાર લીધા પછી તેનાં દુષ્પરિણામ તરત જ દેખાતાં નથી. ઘણાં દિવસ અથવા મહિના થયા પછી આગળ જણાવેલાં પરિણામ અને રોગ થવાની સંભાવના છે.
પ્રભુ એટલે પ્ર + ભવ: – પ્રકર્ષતાથી નિર્માણ થનારા, ઉત્પન્ન થનારા. ‘આચરણ કેવું હોવું જોઈએ એ કહે તે ધર્મ.’ ‘आचार: प्रभवो धर्म:’ એવું કહેવાય છે અને ‘धर्मस्य प्रभु अच्युत:’ અર્થાત્ ધર્મની ઉત્પત્તિ કરનારા अच्युत એવું કહેવામાં આવ્યું છે’.