લોકમાન્ય તિલક – એક ઔલોકિક વ્યક્તિત્વ
‘‘હિંદુ ધર્મનું ઉજ્જવલ સ્વરૂપ સારી રીતે જાણીને એવા પ્રકારનો ધર્મ અમારા દેશમાં નિર્માણ થયો, એજ અમારું અમૂલ્ય ધન અને બળ અને તેનો આખા વિશ્વમાં પ્રસાર કરવો, એજ અમારું ખરું કર્તવ્ય’,
‘‘હિંદુ ધર્મનું ઉજ્જવલ સ્વરૂપ સારી રીતે જાણીને એવા પ્રકારનો ધર્મ અમારા દેશમાં નિર્માણ થયો, એજ અમારું અમૂલ્ય ધન અને બળ અને તેનો આખા વિશ્વમાં પ્રસાર કરવો, એજ અમારું ખરું કર્તવ્ય’,
ઐતિહાસિક દૃષ્ટિએ જોઈએ તો દક્ષિણ-પૂર્વ એશિયા ભાગ પર પ્રાચીન ભારતીય સંસ્કૃતિની પકડ હતી. તેને કારણે થાયલેંડ, ઇંડોનેશિયા, મલેશિયા, સિંગાપૂર, ફિલિપીન્સ, કંબોડિયા, વિએતનામ જેવા અસંખ્ય અધિરાજ્યો સમૃદ્ધ થયા.
સંસારમાં કોઈ નિશ્ચિતતા નથી. ડગલે ને પગલે સંકટો આવે છે. એના વિરુદ્ધ પરમાર્થમાં આનંદ મળવાની નિશ્ચિતિ છે. બ્રહ્મચૈતન્ય ગોંદવલેકર મહારાજ કહે છે, તારો સંપૂર્ણ પરમાર્થ જો દેહ માટે હોય, દેહ સુખમાં રહેવો જોઈએ, દેહને રોગ ન થવો જોઈએ આદિ માટે હશે, તો તે પોતાની કામધેનુ આપીને ગધેડું ખરીદવા જેવું છે.
‘રુગ્ણોની માનસિક સ્થિતિમાં સુધાર જોવા મળવાની સાથે જ તેમની ઉદાસીનતાનું પ્રમાણ પણ ઓછું થયું અને ઉત્સાહમાં વૃદ્ધિ થઈ છે’, એવું સંશોધન દ્વારા સ્પષ્ટ થયું.
જે રાગોમાં સાત સ્વર હોય છે તેમને ‘પૂર્ણરાગ’ કહેવાય છે. કેટલાક રાગોમાં પાંચ અથવા તેના કરતાં ઓછા સ્વર હોય છે. તેમને ‘સ્વલ્પરાગ’ એમ કહે છે. ‘પૂર્ણરાગ અને સ્વલ્પરાગ’, આ રાગોને આપેલી આધ્યાત્મિક પરિભાષામાંની સંજ્ઞા છે.
વર્ષ ૧૯૨૨ થી ૧૯૪૩ આ બે દસકા ઇટલી પર અધિરાજ્ય ગજવનારો અને વિશ્વમાં કુપ્રસિદ્ધ રહેલો હુકુમશાહ બેનિટો મુસોલિની ! એકવાર તેને નિદ્રારોગ થયો. તેણે ઘણી ઔષધિઓ કરી; પણ તેને સમાધાનકારક નિદ્રા આવતી નહોતી.
હિંદુધર્મમાં વિશદ કરેલી ૧૪ વિદ્યા અને ૬૪ કલાઓ આ હિંદુ ધર્મએ વિશ્વને આપેલી અમૂલ્ય દેણગી છે. આ વિદ્યા અને કલાઓ માનવીને આંતરિક સુખ, સમાધાન, ઐહિક ઉત્કર્ષ તો પ્રાપ્ત કરાવી આપે છે જ; પણ તેમની સૌથી મહત્ત્વની વિશિષ્ટતા એટલે તેમના માધ્યમ દ્વારા સાધના કરીને વ્યક્તિ ઈશ્વરપ્રાપ્તિ કરી શકે છે.
શ્રીકૃષ્ણ ભગવાન તેના ભણી મલકાઈને મંદ હાસ્ય વેરતા નિહાળતા હતા. કિરાત જાણે શિકાર મળ્યો હોય તેવી રીતે શ્રીકૃષ્ણને ખભા પર ઊંચકીને સંત પાસે લઈ આવ્યો. શ્રીકૃષ્ણ જાળમાં મંદ હાસ્ય વેરતા હોવાનું દ્રશ્ય જોઈને તે સંત ભાન ગુમાવી બેઠા.
‘પૂર્વે સ્ત્રીઓ સ્નાન કરવા પહેલાં પોતાના શૃંગારપેટી (કંકુ, મીણ, કાંસકો રાખવાની અરીસો રહેલી લાકડાની પેટી) સામે બેસીને જમણો ગોઠણ પેટ પાસે લઈને થોડું આગળ નમીને પછી જ ફણીથી માથું વ્યવસ્થિત ઓળતી હતી. આગળ નમીને ફણી ફેરવવાથી દેહમાં રહેલા પંચપ્રાણ પણ સતત જાગૃત અવસ્થામાં રહેતા હતા.
‘પૃથ્વી, આપ તેજ, વાયુ અને આકાશ આ ચડતાં ક્રમમાં રહેલાં પંચતત્ત્વોમાંથી તત્ત્વ જેટલું ઉચ્ચ સ્તરનું હોય, તેટલું તેમાંથી ઈશ્વરની અનુભૂતિ થવાનું પ્રમાણ અધિક હોય છે.