મૂઢમાર/ઇજા થવી અને મરડાટ આ બીમારીઓ માટે હોમિયોપથી ઔષધિઓની જાણકારી
પડવું, ભટકાવું, અપઘાત આ કારણોસર શરીરને મૂઢમાર લાગી શકે છે. બાહ્ય ઘટકોને કારણે જાણીજોઈને અથવા અજાણ્યે શરીરના જીવિત ભાગની થયેલી હાનિ, આને ‘ઇજા’, કહે છે.
પડવું, ભટકાવું, અપઘાત આ કારણોસર શરીરને મૂઢમાર લાગી શકે છે. બાહ્ય ઘટકોને કારણે જાણીજોઈને અથવા અજાણ્યે શરીરના જીવિત ભાગની થયેલી હાનિ, આને ‘ઇજા’, કહે છે.
અભ્યંગ કર્યા પછી ઠંડી હવામાં ફરવું નહીં. અભ્યંગ કર્યા પછી ૧૫ થી ૨૦ મિનિટ પછી બેસન (ચણાનો લોટ) અથવા મુલતાની માટી લગાડીને ઉષ્ણ અથવા નવશેકા પાણીથી સ્નાન કરવું.
આજનો યુવક માતા-પિતાના પૈસા અને કષ્ટ પર ‘પૅરાસાઇટ’ની જેમ વધનારો છે. લૈંગિકતા અને વ્યસનાધીનતા એ તેના આભુષણ પુરવાર થવા લાગ્યા છે. તેને ચલચિત્ર અને રમતો વિશે કેવળ મોટમોટેથી ચર્ચા કરવામાં શેઠાઈ લાગવા માંડી છે.
ભગવાને આપણને દૈવી વૃક્ષો દ્વારા અનેક સુગંધ પ્રદાન કર્યા છે. ‘તેમનો ક્યારે અને કેવી રીતે ઉપયોગ કરવો ?’, એ પણ ઋષિ-મુનિઓએ આપણને કહ્યું છે.
કેવળ ધર્મ માટે જે ધર્માચરણ કરે છે, તે ડાહ્યો હોવાને બદલે દુઃખનો ભાગીદાર થનારો હોય છે. આંધળાને જેમ સૂર્યની પ્રભા સમજાતી નથી, એ પ્રમાણે તેને ધર્મનો અર્થ સમજાતો નથી.
ઘણીવાર કોઈપણ બીમારી ન હોવા છતાં પણ ભૂખ મંદ થવી અથવા ન લાગવી, ઉદા. વયને કારણે, શોક, સૂગ (ચીતરી) ચડનારા દૃશ્યો અથવા દુર્ગંધ સામે હોવી, તણાવ ઇત્યાદિ. પ્રતિજૈવિક (એંટિબાયોટિક્સ), રાસાયણિક સંયોજનો વાપરીને કરેલા કૅન્સર વિરોધી ઉપચાર (કિમોથેરપી) ઇત્યાદિને કારણે પણ ભૂખ મંદ થઈ શકે છે.
ઘણી ભારે વસ્તુ ઉપાડવાથી કેડવાથી વેદના થવી, વરસાદમાં પલળવું, ભેજવાળા કપડાં પહેરીને અથવા ભેજવાળી પથારી પર સૂવું, આને કારણે પીઠ દુખવી
વર્ષ ૧૮૮૧માં ભારતના ‘પુરી’થી ‘જગન્નાથ’ નામના સિદ્ધપુરુષ મલેશિયાના તાપા સ્થાને આવ્યા. આ સ્થાન એટલે જંગલ છે. વર્ષ ૧૯૫૯માં તેમણે જીવસમાધિ લીધી.
‘‘હિંદુ ધર્મનું ઉજ્જવલ સ્વરૂપ સારી રીતે જાણીને એવા પ્રકારનો ધર્મ અમારા દેશમાં નિર્માણ થયો, એજ અમારું અમૂલ્ય ધન અને બળ અને તેનો આખા વિશ્વમાં પ્રસાર કરવો, એજ અમારું ખરું કર્તવ્ય’,
ઐતિહાસિક દૃષ્ટિએ જોઈએ તો દક્ષિણ-પૂર્વ એશિયા ભાગ પર પ્રાચીન ભારતીય સંસ્કૃતિની પકડ હતી. તેને કારણે થાયલેંડ, ઇંડોનેશિયા, મલેશિયા, સિંગાપૂર, ફિલિપીન્સ, કંબોડિયા, વિએતનામ જેવા અસંખ્ય અધિરાજ્યો સમૃદ્ધ થયા.